બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / how to get rid of cockroach in kitchen easy home remedies
Manisha Jogi
Last Updated: 02:49 PM, 18 February 2024
રસોડામાં વંદા ફરતા દેખાય તો સૂગ ચડતી હોય છે અને બીક પણ લાગે છે. વંદાને કારણે બિમારીઓ ફેલાવાનું જોખમ પણ રહે છે. વંદાઓ રાત્રે તેમના દરમાંથી નીકળીને રસોડામાં વાસણ, વોશ બેસીન, ખાવા પીવાની વસ્તુઓ પર ફરતા હોય છે. વંદા દિવસે તેમના દરમાં છુપાઈ જાય છે, જેથી વંદાથી સરળતાથી છુટકારો મળતો નથી. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેથી તમે સરળતાથી વંદાના ત્રાસથી રાહત મેળવી શકશો.
સફાઈ
વંદાઓ ઘરમાં ના આવે તે માટે ઘરને ચોખ્ખું રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારા કિચન કેબિનેટમાં ન્યૂઝપેપર રાખ્યા હોય તો તેને હટાવી દેવા. વંદા ન્યૂઝપેપરમાં જ તેમના ઈંડા મુકે છે, જેના કારણે તે આપણી નજરમાં આવી શકતા નથી.
ટાઈલ્સ સાફ રાખવી
કિચનમાંથી ન્યૂઝપેપર હટાવ્યા પછી કેબિનેટ, સિંક અને કિચન સ્લેબને સરખી રીતે સાફ કરવો. હવે એક કપડાને ભીનું કરીને તેનાથી ટાઈલ્સ સરખી રીતે સફ કરો. જે જગ્યાએ વંદા વધુ દેખાતા હોય ત્યાં વંદાને મારવાનો સ્પ્રે છાંટી દો. આ સ્પ્રેની સ્મેલથી વંદાઓ ભાગી જશે. તમે સિંકની પાઈપમાં પણ આ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.
નારિયેળ તેલ
લીમડાના પાનનો પાઉડર બનાવીને, નારિયેળ તેલની મદદથી નાની નાની ગોળીઓ બનાવી. હવે તે ગોળીએ અલગ અલગ જગ્યાએ મુકી દો. લીમડામાં કીટનાશક ગુણ હોય છે, જેથી તેની સ્મેલથી વંદા બહાર જતા રહે છે.
લવિંગ અને મીઠુ
એક વાટકીમાં મીઠુ લો અને તેમાં નારિયેળ તેલ નાખીને તેનાથી સ્પ્રે કરો. મીઠામાં વધુ તેલ ના નાખવું, માત્ર સ્પ્રે કરો. હવે 8થી 10 લવિંગ લો અને ડંડીની સામે ઊભું રાખી દો. હવે વાટકીને જાળીદાર વસ્તુથી ઢાંકી દો. જ્યાં સૌથી વધુ વંદા હોય ત્યાં આ વાટકી મુકો. વાટકીમાં રહેલ લવિંગના કારણે વંદા દૂર જતા રહેશે અને રસોડામાં સારી સ્મેલ આવશે.
કેરોસીન
રસોડામાં કેરોસીન છાંટી શકો છો. કેરોસીનને વધુ ઉપયોગ ના કરવો, ગેસની આસપાસ કેરોસીન ના છાંટવી. કેરોસીનની સ્મેલથી વંદા જતા રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army