બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 09:12 AM, 28 June 2023
ભારતમાં મે-જૂનની ગરમીમાં રાહત મેળવવા માટે લોકો છત પર સુવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે છત પર સુવાના ખૂબ જ ફાયદા છે. તેનાથી ઘણી બિમારીઓથી રાહત પણ મળી શકે છે. આવો જાણીએ છત પર કે ખુલા આકાશની નીચે સુવાના ફાયદાઓ વિશે.
છત પર સુવાના 5 મોટા ફાયદા
ઈમ્યુનિટી બૂસ્ટ
એક રિપોર્ટ અનુસાર છત પર સુવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જણાવી દઈએ કે વ્યક્તિ માટે ખૂબ વધારે ઠંડુ કે ગરમ તાપમાન ઈમ્યુનિટી પર ખરાબ અસર કરે છે. એવામાં ઉનાળામાં છતનું તાપમાન સામાન્ય હોય છે. માટે આવી સ્થિતિમાં જો તમે છત પર કે ખુલ્લા આકાશમાં સુવો છો તો ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી ઘણી બિમારીઓનો અતરો ઓછો થાય છે.
સારૂ ઓક્સીજન
આમ તો શરીરને ઓક્સીજનની દરેક વખતે જરૂર હોય છે. પરંતુ રાત્રે ઓક્સીજન ભરપૂર માત્રામાં મળવું ખૂબ જ જરૂરી છે. તેના માટે જો તમે ખુલ્લામાં કે છત પર સુવો છો તો ઓક્સીજન સારી રીતે મળી જાય છે. જ્યારે રૂમમાં સૂવાથી એટલું વધારે ઓક્સીજન નથી મળી શકતું. ભરપૂર પ્રમાણમાં ઓક્સીજન મળવાથી શરીરના બધા અંગોને પોતાના કામ કરવામાં મદદ મળે છે.
માનસિક સ્વાસ્થ્યમાં સુધાર
સ્વાસ્થ્યને સારૂ રાખવા માટે ખુલી હવાની ખૂબ જ જરૂર હોય છે. એવામાં છત પર કે ખુલ્લામાં સુવુ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. જણાવી દઈએ કે બંધ રૂમમાં સૂતા લોકોની તુલનામાં ખુલા આકાશની નીચે કે છત પર સુતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય વધારે સારૂ રહે છે. તેના ઉપરાંત તેમનો મૂડ પણ આખો દિવસ સારો રહે છે.
મજગ રહે છે હેલ્ધી
રૂમમાં સુતા લોકોની તુલનામાં છત પર સૂતા લોકોના મગજ વધારે હેલ્ધી રહે છે. તેનું એક મોટુ કારણ શુદ્ધ હવાનું ન મળવું છે. સાથે જ ઓક્સીજનની પુરતી ઉપલબ્ધિ ન હોવું છે. એવામાં જો તમે પણ પોતાના મગજને હેલ્ધી રાખવા માંગો છો તો ઉનાળામાં છત પર સુવુ ફાયદાકારક હોઈ શકે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army