બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ભારત / gyanvapi jyotirlinga under the central dome-hindu side argues debate begins on survey of the entire complex
Hiralal
Last Updated: 10:22 PM, 7 March 2024
કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના આખા પરિસરના સર્વે પર વારાણસી કોર્ટમાં સુનાવણી શરુ થઈ છે. સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટ પ્રશાંતસિંહની કોર્ટમાં ગુરૂવારે ફરિયાદી વિજય શંકર રસ્તોગીએ 1991ના આદિ વિશ્વેશ્વર કેસમાં સમગ્ર જ્ઞાનવાપી સંકુલના ASI સર્વે અંગે દલીલો શરૂ કરી હતી.
This picture is of the same Gyanvapi Kund.
— Raj Lakhani (ModiKaParivar) (@captrajlakhani) May 19, 2022
It was captured on camera around the year 1900. This story is also mentioned in the book ‘Sacred City of the Hindus’ by K M A Tshering of London.
Story of the picture:
When Aurangzeb’s army could not harm the self-styled Jyotirlinga.+ pic.twitter.com/DSBVhHKmmi
વિજય શંકર રસ્તોગીએ શું દાવો કર્યો
ફરિયાદી વિજય શંકર રસ્તોગીએ એવો દાવો કર્યો છે કે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદના કેન્દ્રીય ગૂંબજના કેન્દ્રબિંદુની બરાબર નીચે ભગવાન વિશ્વેશ્વરનું સ્વઘોષિત જ્યોતિર્લિંગ છે જેમાં ગંગાજીના સ્ત્રોતમાંથી સીધું જ પાણી આવે છે. આ તમામ તથ્યોની સત્યતા માટે એએસઆઈ તરફથી સમગ્ર કેમ્પસનો વૈજ્ઞાનિક સર્વે જરૂરી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૂંબજની નીચે એક મોટું મંદિર, મોટી બાઉન્ડ્રી વોલ અને ભગવાન આદિ વિશ્વેશ્વરનું ખૂબ જ જૂનું મંદિર છે.
મુઘલ શાસકે ઈંટ અને પથ્થરોની દિવાલ બનાવીને બંધ કર્યું
મુઘલ શાસકે ઈંટ અને પથ્થરની દિવાલ બનાવીને તેને ઉપરથી બંધ કરી દીધી હતી. આ જગ્યાનો સર્વે પણ કરવામાં આવ્યો નથી. ચાર ફૂટ બાય ચાર ફૂટની ટનલ બનાવવી જોઈએ અને નીચેના બેઝમેન્ટને કોઈ નુકસાન ન થાય તે રીતે રડાર ટેક્નોલોજીથી સર્વે કરવો જોઈએ.
Here is the Universal truth.
— श्रवण बिश्नोई (किसान)(मोदी का परिवार) (@SharwanKumarBi7) January 28, 2024
Here are a few old pictures of Gyanvapi Complex clicked in 1860s and later in 20th century. Anyone can easily conclude from the visible evidences that Gyanvapi mosque was built atop of the original Jyotirlinga 🙏
Remove Worship Act#Gyanvapi… pic.twitter.com/WOpabQnWLx
12 માર્ચે આવશે ચુકાદો
આખા જ્ઞાનવાપી પરિસરના સર્વેની હિંદુ પક્ષની માગ પર કોર્ટે 12 માર્ચની તારીખ નક્કી કરી છે. 12 માર્ચે કોર્ટ ચુકાદો આપશે કે આખા જ્ઞાનવાપી પરિસરનો એએસઆઈ સર્વે થવો જોઈકે નહીં?
નમાજીઓના ધસારાને કારણે જ્ઞાનવાપીના ભોંયરાની છત તૂટી
શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટે જ્ઞાનવાપી સંકુલમાં દક્ષિણ (વ્યાસજી) ભોંયરાના સમારકામ માટે અને પૂજારીઓની સલામતી માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. સોમવારે ટ્રસ્ટ તરફથી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એવું જણાવાયું કે નમાજ પઢનારા આવનાર લોકોના દબાણથી ભોંયરાની છતમાંથી પથ્થરનો ટુકડો તૂટીને મૂર્તિઓની બાજુમાં પડ્યો હતો જેને કારણે ગભરાટ ફેલાયો હતો. અરજીમાં ભોંયરાની છત પર નમાજ પઢનારાની અવરવજર બંધ કરવાનું અને છતનું સમારકામ કરવાનું કહ્યું છે. પૂજારીઓએ મંદિર પ્રશાસનને આવેદનપત્ર આપીને માહિતી આપી હતી કે ભોંયરામાં પૂજા સ્થળ પાસે જર્જરિત પથ્થરની દિવાલો અને છતના કારણે છત પરથી સતત પાણી ટપકી રહ્યું છે. છતના પથ્થરના બીમમાં તિરાડ પડી ગઈ છે.
Detailed History Vishweshwar Mahadev Kashi where Shivling has appeared at present day GyanVapi
— Sanskar Rao (Modi Ka Pariwar) 🇮🇳 (@SanskarBarot) May 22, 2022
Read the thread to know about the Jyotirlinga, its existence followed with literary evidence pic.twitter.com/UYX01n7Hnw
પૂજા છૂટ બાદ જ્ઞાનવાપીમાં નમાજીઓની સંખ્યામાં વધારો
31 જાન્યુઆરીએ કોર્ટે વ્યાસજીના તહખાનામાં હિંદુઓને પૂજાની છૂટ બાદ જ્ઞાનવાપીમાં નમાજીઓની સંખ્યામાં વધારો થયો છે આને કારણે દબાણ આવતાં 15 ફેબ્રુઆરીના રોજ છત હલી ગઈ હતી અને છત પરથી એક પથ્થર તૂટીને વિગ્રહ પ્લેટફોર્મની બાજુમાં જ પડ્યો હતો. આવી સ્થિતિમાં પૂજારીઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટે અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે, છતની અંદરથી પૂજા સ્થળનું સમારકામ કરવું જરૂરી છે. નહીંતર, અપ્રિય ઘટના ગમે ત્યારે બની શકે છે.
Crystal clear from videography done by court in so called Gyanvapi masjid that Most Holy Shivling (Jyotirlinga) is present there, therefore as Holy Shri Vishweshwar Mandir & Gyanvapi was made by Rajput Samrat Vikramaditya Court and Gov't must give them back to Rajput community. pic.twitter.com/C7z31cpevr
— Ram Raj Bharat (@RamRaj_Bharat) June 6, 2022
હિંદુઓને મળી છે પૂજાની મંજૂરી
31 જાન્યુઆરીના રોજ વારાણસી જિલ્લા કોર્ટે હિંદુઓને જ્ઞાનવાપીમાં ભોંયરામાં વ્યાસજીના તહખાનામાં પૂજાની મંજૂરી આપી છે. હિદુ પક્ષનો દાવો છે કે અહિં એક જમાનામાં મંદિર હતું જેને તોડીને બાબરી બનાવાઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP