બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / guruwar upay totka astro remedies on thursday to please lord vishnu

ધર્મ / ગુરુવારે કરી લો આ 6માંથી કોઈ એક ઉપાય, થશે નોકરીમાં પ્રગતિ, સુધરશે આર્થિક સ્થિતિ

Arohi

Last Updated: 11:32 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guruwar Upay: અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારા માટે જીવનમાં સફળતા મેળવવા માટે ગુરૂવારે આ ઉપાય કરો.

  • ગુરૂવારે કરો આ ઉપાય 
  • ઘર પરિવારમાં થશે સુખ-સમૃદ્ધિમાં વધારો 
  • સફળતા માટે ગુરૂવારે કરો આ ઉપાય 

3 ઓગસ્ટે અધિક શ્રાવણ કૃષ્ણ પક્ષની ઉદયા તિથિ દ્વિતીયા અને ગુરૂવારનો દિવસ છે. દ્વિતીયા તિથિ 3 ઓગસ્ટે સાંજે 4.17 મિનિટ સુધી રહેશે. પછી સવારે 10.17 મિનિટ સૌભાગ્ય યોગ રહેશે, તેના બાદ શોભન યોગ લાગી જશે. સાથે જ 3 ઓગસ્ટે સવારે 9.56 મિનિટ સુધી ધનિષ્ઠા નક્ષત્ર રહેશે. તેના બાદ શતભિષા નક્ષત્ર લાગી જશે. જે 4 ઓગસ્ટે સવારે 7.8 મિનિટ સુધી રહેશે. 

તેના ઉપરાંત 3 ઓગસ્ટે બપોર બાદ 3.51 મિનિટ પર સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 17 ઓગસ્ટની બપોરે 1.31 મિનિટ સુધી આશ્લેષા નક્ષત્રમાં જ ગોચર કરતા રહેશે. તેના બાદ મધા નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. તે ઉપરાંત અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારા માટે જીવનમાં સફળતા મેળવવા માટે ગુરૂવારે આ ઉપાય કરો. 

દાંપત્ય જીવનમાં સુધાર માટે આ દિવસે સંભવ હોય તો ક્યાંકથી હાથીના પગની નીચેની માટી લાવીને ઘરમાં રાખો. પરંતુ જો આમ કરવું સંભવ ન હોય તો બજારમાંથી માટી કે કોઈ ધાતુથી બનેલી હાથીની મૂર્તિ ખરીદીને લાવો અને તેને પોતાના બેડરૂમમાં કોઈ ટેબલ કે કોઈ શોકેસમાં મુકો. આમ કરવાથી તમારા દાંપત્ય જીવનમાં સુધાર આવશે. 

બાળકોની સફળતા માટે
બાળકોના કાર્યોમાં સફળતા સુનિશ્ચિત કરવા માંગો છો તો તેમના માટે આ દિવસે થોડી મસૂર દાળ લો અને સાથે જ એક રૂપિયાનો સિક્કો લો. હવે મસૂરની દાળને સિક્કા સહિત એક સફેદ રંગના કપડામાં બાંધી દો અને તેને પોતાના બાળકોના હાથથી સ્પર્શ કરાવો બાદમાં તેને કોઈ સફાઈ કર્મચારીને ગિફ્ટ કરી દો. આમ કરવાથી તમારા બાળકને કાર્યોમાં સફળતા મળશે. 

બિઝનેસમાં નફા માટે 
જો તમને બિઝનેસમાં વધારે નફો નથી મળી રહ્યો તો બિઝનેસમાં નફો કમાવવા માટે આ દિવસે પોતાનું વજન કરાવી તેના 10 ટકા વજન બરાબર કોલસા લઈ તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. એટલે કે જો તમારૂ વજન 50 કિલો છે તો તેના 10 ટકા એટલે કે 5 કિલો કોલસાને વહેતા જળમાં પધરાવી દો. આમ કરવાથી બિઝનેસમાં નફો મળશે. 

પરિવારની ખુશી માટે 
જો તમારા પરિવારમાં ખુશી વધારવા માંગો છો તો આ દિવસે એક સફેદ ચંદનને ઘસીને તેની પેસ્ટ બનાવો અને તે પેસ્ટથી પરિવારના બધા લોકોના માથા પર ચંદનનો તિલક લગાવો. આમ કરવાથી પરિવારમાં ફરી ખુશીઓ આવશે. 

નોકરીમાં પ્રમોશન માટે 
જો તમે નોકરીમાં પોતાની ઈચ્છા અનુસાર પ્રમોશન મેળવવા માંગો છો કે કોઈ સારી કંપનીમાં નોકરી કરવા માંગો છો તો આ દિવસે બજારથી સિંધોડાનો લોટ લાવી તેની રોટલી બનાવો. ત્યાર બાદ રોટલી પર બે મુળા મુકીને તેને મંદિર કે કોઈ ધર્મસ્થળ પર દાન કરી દો. આમ કરવાથી નોકરીમાં સારૂ પ્રમોશન મળશે સાથે જ કોઈ સારી કંપનીમાં નોકરીની શોધ પણ જલ્દી પુરી થશે. 

માનસિક મુશ્કેલીઓ માટે 
જો તમે માનસિક રીતે પરેશાન છો કે કોઈ વાતને લઈને તમને ડિપ્રેશન છે તો આવી સ્થિતિથી બહાર આવવા માટે આ દિવસે સ્નાન કર્યા બાદ સૌથી પહેલા પોતાના ઈષ્ટ દેવને પ્રણામ કરો. તેના બાદ ચંદનની સુગંધ વાળી એક ધુપબત્તી પોતાના ઘરના મંદિરમાં લગાવો અને થોડા સમય બાદ હાથ જોડીને ત્યાં ઉભા રહો. આમ કરવાથી તમને ડિપ્રેશનથી બહાર નિકળવામાં મદદ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ