બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Priyakant
Last Updated: 04:11 PM, 24 August 2022
દેશમાં કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, ગુજરાત સહિત અનેક જગ્યાએ કોંગ્રેસમાં જાણે રાજીનામાંની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ અનેક નેતાઓ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી જયવીર શેરગીલે રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસના યુવા નેતા જયવીર શેરગીલે રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આપેલા રાજીનામાના પત્રમાં જયવીર શેરગીલે લખ્યું છે કે, આ નિર્ણય લેવો એ હવે જનતા અને દેશના હિતમાં નથી, પણ તે લોકોના સ્વાર્થી હિતથી પ્રભાવિત છે જેઓ ચાટુકારીતામાં વ્યસ્ત છે અને જમીની વાસ્તવિકતાને સતત અવગણી રહ્યા છે.
Congress leader Jaiveer Shergill resigns from the post of National Spokesman of the Congress party. pic.twitter.com/NjIP0GlQjS
— ANI (@ANI) August 24, 2022
જયવીર શેરગીલે એમ પણ કહ્યું કે, પાર્ટીમાં ખાનગી હિતોને પ્રાથમિકતા મળી રહી છે, જ્યારે જાહેર અને રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી રહી છે. શેરગીલે તેમના પત્રમાં જણાવ્યું હતું કે પ્રાથમિક કારણ એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન નિર્ણય લેનારાઓની વિચારધારા અને વિઝન હવે યુવાનો અને આધુનિક ભારતની આકાંક્ષાઓ સાથે સુસંગત નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir