બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / ganesh ji favourite zodiacs aries gemini capricorn get benefit till next 7 days during ganesh festival

ગણેશ કૃપા / સાત દિવસ સુધી જલસો! આ રાશિના જાતકો પર કૃપા વરસાવશે ગણપતિ બાપ્પા, થશે ધનલાભ, મળશે ધન-વૈભવ

Manisha Jogi

Last Updated: 11:55 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

28 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઊજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભગવાન ગણેશ તેમના ભક્તો પર અપાર કૃપા વરસાવશે અને આશીર્વાદ પ્રદાન કરશે.

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની કેટલીક પ્રિય રાશિ છે
  • ભગવાન ગણેશ આગામી 7 દિવસ સુધી આ રાશિના જાતકો પર મહેરબાન રહેશે
  • 28 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઊજવણી કરવામાં આવશે

ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. 28 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઊજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભગવાન ગણેશ તેમના ભક્તો પર અપાર કૃપા વરસાવશે અને આશીર્વાદ પ્રદાન કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની કેટલીક પ્રિય રાશિ છે. ગણપતિ બાપ્પા આ રાશિના જાતકો પર આગામી 7 દિવસ સુધી મહેરબાન રહેશે. 

મેષ રાશિ- 
મંગળ ગ્રહ મેષ રાશિના સ્વામી છે. વિધ્નહર્તા ભગવાન ગણેશની કૃપા મેષ રાશિના જાતકોને અપાર લાભ થશે. બુદ્ધિમતાની મદદથી કામમાં સફળતા મેળવી શકશે અને નાણાં પણ પ્રાપ્ત થઈ શકે છે. 

મિથુન રાશિ-
બુધ ગ્રહ મિથુન રાશિના સ્વામી છે. આ ગ્રહનો સીધો સંબંધ ભગવાન ગણેશ સાથે છે. ભગવાન ગણેશ મિથિન રાશિના જાતકો પર મહેરબાન રહે છે. ગણપતિ બાપ્પાના આશીર્વાદથી આ રાશિના જાતકોને આગામી 7 દિવસમાં સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે, મહેનતનું ફળ પ્રાપ્ત થશે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. 

મકર રાશિ- 
ભગવાન ગણેશની કૃપાથી મકર રાશિના જાતકોને આગામી 7 દિવસ સુધી લાભ પ્રાપ્ત થશે અને પ્રગતિ થશે. તમામ કામમાં સફળતા મળશે. સરળતાથી પડકારનો સામનો કરી શકશે અને જીતનો પરચમ લહેરાવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ