બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Hiren
Last Updated: 05:14 PM, 16 April 2022
મધ્યપ્રદેશના ખરગૌન હિંસા મામલે 80થી વધુ ઉપદ્રવીઓની ધરપકડ કરી ચૂકવામાં આવી છે. 20થી વધુ મકાનો પર સરકાર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે ધરપકડ કરાયેલા શખ્સોમાં મોટો ખુલાસો થયો છે.
મધ્યપ્રદેશના ખરગૌનમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો કરતા પકડાયેલા 4 શખ્સો ગુજરાતના હોવાનુ સામે આવ્યું છે. મધ્યપ્રદેશ પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો છે. ઝડપાયેલા 4 શખ્સો પૈકી 2 અમદાવાદના, 1 પાટણ અને 1 બનાસકાંઠાનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. PFI ફંડિગ મામલે ATS તપાસ હાથ ધરી રહી છે. 4 શખ્સો પાસે 15 હજારની રોકડ રકમ મળી હતી. સમાજ સૈવા નામે પૈસા ઉઘરાવ્યા હોય વિગતો સામે આવી છે. ખરગૌનમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો.
ઇજાગ્રસ્તોને મફત સારવાર અપાશે, જેમની મિલકત નુકસાન થયું તેમને સહાયતા અપાશેઃ શિવરાજસિંહ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરગોન હિંસા પર નિવેદન આપતા કહ્યું કે હવે ખરગોનમાં સંપૂર્ણ રીતે શાંતિ છે. અમે નિર્ણય કર્યો છે કે જેમના મકાનો અને સંપત્તિઓ તોફાનીઓએ નુકસાન પહોંચાડ્યું છે. તેમાંથી 10 મકાનોને નુકસાન થયું છે. તેમને ફરીથી બનાવામાં આવશે. સામાન્ય નુકસાન પહોંચેલા 70 જેટલા મકાનોને સહાયતા કરીને મરમત કરાશે. જે લોકો ઘાયલ થયા હતા. તેમની મફત સારવાર કરવામાં આવશે. જેમની આજીવિકાને નુકસાન પહોંચ્યું છે. તેમની આજીવિકા ફરી ઉભી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રામનવમીના અવસરે નીકળેલી શોભાયાત્રામાં અનેક જગ્યાએ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પણ ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP