બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / four Gujarati persons arrested khargone Violence madhya pradesh

કાર્યવાહી / મધ્યપ્રદેશ ખરગૌન રામનવમીના દિવસે હિંસા મામલે સામે આવ્યું ગુજરાત કનેક્શન, ATSએ શરૂ કરી તપાસ

Hiren

Last Updated: 05:14 PM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ખરગૌન જિલ્લામાં રવિવારે રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. ત્યારે હવે અસામાજિક તત્વોને લઇને મધ્યપ્રદેશ સરકાર કડક કાર્યવાહી કરી રહી છે.

  • મધ્યપ્રદેશના ખરગૌનમાં પકડાયેલ 4 શખ્સોનો મામલો
  • 4 શખ્સો ગુજરાતના હોવાનુ આવ્યુ સામે
  • મધ્યપ્રદેશે પોલીસે ગુજરાત ATS નો કર્યો સંપર્ક

મધ્યપ્રદેશના ખરગૌન હિંસા મામલે 80થી વધુ ઉપદ્રવીઓની ધરપકડ કરી ચૂકવામાં આવી છે. 20થી વધુ મકાનો પર સરકાર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે ધરપકડ કરાયેલા શખ્સોમાં મોટો ખુલાસો થયો છે.

મધ્યપ્રદેશના ખરગૌનમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો કરતા પકડાયેલા 4 શખ્સો ગુજરાતના હોવાનુ સામે આવ્યું છે. મધ્યપ્રદેશ પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો છે. ઝડપાયેલા 4 શખ્સો પૈકી 2 અમદાવાદના, 1 પાટણ અને 1 બનાસકાંઠાનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. PFI ફંડિગ મામલે ATS તપાસ હાથ ધરી રહી છે. 4 શખ્સો પાસે 15 હજારની રોકડ રકમ મળી હતી. સમાજ સૈવા નામે પૈસા ઉઘરાવ્યા હોય વિગતો સામે આવી છે. ખરગૌનમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો.

ઇજાગ્રસ્તોને મફત સારવાર અપાશે, જેમની મિલકત નુકસાન થયું તેમને સહાયતા અપાશેઃ શિવરાજસિંહ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરગોન હિંસા પર નિવેદન આપતા કહ્યું કે હવે ખરગોનમાં સંપૂર્ણ રીતે શાંતિ છે. અમે નિર્ણય કર્યો છે કે જેમના મકાનો અને સંપત્તિઓ તોફાનીઓએ નુકસાન પહોંચાડ્યું છે. તેમાંથી 10 મકાનોને નુકસાન થયું છે. તેમને ફરીથી બનાવામાં આવશે. સામાન્ય નુકસાન પહોંચેલા 70 જેટલા મકાનોને સહાયતા કરીને મરમત કરાશે. જે લોકો ઘાયલ થયા હતા. તેમની મફત સારવાર કરવામાં આવશે. જેમની આજીવિકાને નુકસાન પહોંચ્યું છે. તેમની આજીવિકા ફરી ઉભી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રામનવમીના અવસરે નીકળેલી શોભાયાત્રામાં અનેક જગ્યાએ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પણ ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ