બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / Fodder scam: Lalu Prasad Yadav gets bail
Hiralal
Last Updated: 07:15 PM, 17 April 2021
કોર્ટે કપિલ સિબ્બલની દલીલ માન્ય રાખી
કોર્ટમાં લાલુપ્રસાદ યાદવના વકીલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે એવી દલીલ કરી કે લાલુએ છ એપ્રિલે અડધી સજા પૂરી કરી લીધી છે. કોર્ટે 19 ફેબ્રુઆરીએ સ્વીકાર્યું હતું કે લાલુની અડધી સજા પૂરી થવામાં એક મહિનો અને 17 દિવસ ઓછા છે. બીજી તરફ સીબીઆઈ તરફથી લાલુની જામીન અરજીનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. સીબીઆઈના વકીલે કોર્ટને જણાવ્યું કે આઈપીસીમાં સાત વર્ષ અને પીસી એક્ટમા સાત વર્ષની સજા અપાઈ છે જે અલગ અલગ ચાલશે એટલે લાલુને કુલ 14 વર્ષની સજા થઈ છે. તેથી લાલુની જામીન અરજી ફગાવી દેવામાં આવે.
કોર્ટે સીબીઆઈની દલીલ ફગાવી
જોકે કોર્ટે સીબીઆઈની આ દલીલને ફગાવી દઈને લાલુપ્રસાદને શરતી જામીન આપ્યાં હતા. ઉલ્લેખનીય છે કે લાલુને ચાઈબાસાના બે, દેવઘર અને દુમકા કેસમાં નીચલી કોર્ટ તરફથી સજા મળી છે. આ ત્રણ કેસમાં તેમને પહેલેથી જામીન મળ્યાં છે અને હવે તેઓ દુમકા કોષાગાર મામલમાં જામીન પર મુક્ત થયા છે. જામીન મળ્યાં બાદ લાલુ જેલમાંથી બહાર આવી શકશે. જોકે હાલમાં લાલુ દિલ્હીની એમ્સમાં સારવાર લઈ રહ્યાં છે.
લાલુ હાલમાં દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ
રાંચીના રિમ્સમાં સારવાર લઇ રહેલા લાલૂ પ્રસાદ યાદવની હાલત ચિંતાજનક બની હતી. લાલૂના દીકરા તેજસ્વી અનુસાર તેમની છાતીમાં પાણી ભરાઇ ગયું છે અને તેમનો ચેહરો ફૂલી ગયો હતો. લાલૂ યાદવની હાલત જોતા તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી સ્થિતિ એઇમ્સમાં લઇ જવાયા. જ્યાં તેમની સારવાર કરાઈ રહી છે. લાલૂ યાદવ રાંચીના રિમ્સથી એર એમ્બ્યુલન્સથી દિલ્હી પહોંચ્યા. AIIMSના કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં દાખલ કરાયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP