બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ગુજરાત / વડોદરા / Fear of law disappeared.! Kidnapping of businessman brother-in-law on charges of buying stolen batteries, one acquitted, others released
Vishal Khamar
Last Updated: 11:30 PM, 26 February 2023
વડોદરાની ગોલ્ડની ચોકડી પાસેથી સ્ક્રેપનાં વેપાર સાથે સંકળાયેલા સાળા-બનેવીનું ચોરીની બેટરી ખરીદવાનાં આરોપમાં કેટલાક શખ્સો દ્વારા અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ બંનેને આજવા ખાતેના ફાર્મ હાઉસ ખાતે લઈ જઈ ઢોર માર માર્યો હતો. ત્યારે અપહરણકર્તાઓએ સાળા કૈલાશનાથને માર મારી વાપી ખાતે છોડી દીધો હતો. કૈલાશે સુરત રહેતા સાળાને જાણ કરતા કૈલાશનાથને વડોદરા લવાયો હતો.
પોલીસે ટીમ બનાવી તપાસ હાથ ધરી
અપહરણકર્તાઓએ બનેવી રાજુનાથની હત્યા કરી મૃતદેહને હાલોલ નજીક ફેંકી દીધો હતો. જે મૃતદેહને પોલીસે શોધી કાઢ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત કૈલાશનાથને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે અપહરણકર્તાઓ 4 આરોપી હોવાની આશંકા છે. પોલીસે આરોપીઓને પકડવા ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.
અપહરણકર્તાઓ મારા બનેવીનુ અને મારૂ અપહરણ કરી ફાર્મ હાઉસ લઈ ગયા હતાઃકૈલાશનાથ
ત્યારે આ બાબતે કૈલાશનાથનાં બનેવી રાજુનાથે જણાવ્યું હતું કે મારી ભંગારની દુકાન છે. ત્યારે મારી દુકાને બે જણા બેટરી લઈને આવ્યા. જેવી જ એ લોકોએ બેટરી લાવીને મારી બાજુમાં મુકી તરત જ પાછળથી અન્ય બે વ્યક્તિઓ આવ્યા હતા. અને મને અને મારા બનેવીનું અપહરણ કરી આજવા બાજુ ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. જ્યાં અમને માર માર્યો હતો. પછી આખો દિવસ ત્યાં જ રાખ્યા. પછી સાંજના સુમારે મારા બનેવી ઘાયલ થઈ જતા તેઓને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે મેં અપહરણકર્તાઓને મારા બનેવી વિશે પૂછતા તેઓએ કહ્યું હતું કે તે કઈ હોસ્પિટલમાં છે એ કન્ફમ થયા બાદ અમે તમને ત્યાં લઈ જઈશું. જે બાદ તેઓ મને બીજી ગાડીમાં બેસાડી સુરત બાજુ લઈ ગયા હતા અને મને વહેલી સવારે મને વાપી છોડી દીધો હતો. જે બાદ મેં સુરત ખાતે મારા સબંધીનો સંપર્ક કરત મારો ભત્રીજો મને લેવા માટે સુરત આવ્યા હતા. અને તે લોકો મને સુરતથી વડોદરા આવ્યા હતા અને વડોદરા આવ્યા બાદ અમે પોલીસને જાણ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP