બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Even after the implementation of the University Common Act, no chancellor has been appointed in 7 universities
Vishal Khamar
Last Updated: 07:26 PM, 7 February 2024
રાજ્યમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાવ્યા બાદ પણ 7 જેટલી યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક ન થતાં કૉંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. 7 યુનિવર્સિટીઓમાં કુલપતિની કાયમી નિમણૂક કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. તેમજ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું કે રાજ્યની 200 જેટલી કોલેજોમાં કાયમી આચાર્ય પણ નીમવામાં આવ્યા નથી.
નવા એક્ટરને હવે 200 દિવસ વીતી ગયા બાદ પણ નિમણૂંક કરવામાં આવી નથીઃ ર્ડા. મનીષ દોશી (પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ)
આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ર્ડા. મનીષ દોશીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાવી સ્ટેટ યુનિવર્સિટી એક્ટને આજે 200 દિવસ જેટલો સમય વીતી ગયો છતા રાજ્યની સાત યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂંક કરવામાં આવી નથી. સાત યુનિવર્સિટી એટલા માટે કહુ છું કે જેમાં વર્ષ, દોઢ વર્ષનો સમય વીતી જાય સરકાર ત્યારે બહાનુ આપતી હતી કે, કુલપતિની નિમણૂંક એટલે નથી કરતા કે નવો એક્ટ લાવવામાં આવી રહ્યા છીએ અને એક્ટના આધારે નવી જોગવાઈ થશે. અને ત્યાર બાદ કુલપતિની નિમણૂંકો થશે. ત્યારે નવા એક્ટરને હવે 200 દિવસ વીતી ગયા તેમ છતાં પણ હજુ સુધી રાજ્યની મોટી મોટી યુનિવર્સિટીઓમાં કુલપતિની નિમણૂંક કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. અથવા તો સરકાર જાણી જોઈને સરકાર પોતાની મન મરજી મુજબના કુલપતિ ઉમેદવારો મળતા નથી એટલે સમગ્ર ખેલ ચાલી રહ્યો છે.
350 ગ્રાન્ટેડ કોલેજોમાંથી 200 કોલેજોમાં કાયમી આચાર્ય નથીઃ મનીષ દોશી (પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ)
ગુજરાતમાં 350 ગ્રાન્ટેડ કોલેજોમાંથી 200 કોલેજોમાં કાયમી આચાર્ય નથી. પ્રિન્સિપાલની નિમણૂંક માટે સરકાર વારાફરતી નિયમોનાં ફોરમેટ બદલે. જેથી કાયમી આચાર્ય પણ નથી મળતા. તેવા સંજોગામાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે, ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટ્રાચારનું એપી સેન્ટર ઈન્ચાર્જના આધારે જે શિક્ષણની અધોગતિ કરી રહ્યું છે. તેમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે એક ટકા પણ પ્રમાણિક પ્રયત્ન કરે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP