ઝટકો / મોદી સરકારનો મોટો નિર્ણય: કર્મચારીઓ માટેની આ ખાસ યોજના કરશે બંધ, જાણો તમારા પણ શું થશે અસર

esic covid relief scheme will not be available from march 2022

સરકારી કર્મચારીઓને સરકાર ઝટકો આપવા જઇ રહી છે. કર્મચારીઓ માટે બે વર્ષથી ચાલી રહેલી કોવિડ-19 રાહત યોજનાને સરકારે માર્ચમાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારી રાજ્ય વીમા નિગમે આ યોજનાને 24 માર્ચ 2020થી બે વર્ષ માટે લાગુ કરી હતી. માર્ચ 2022માં તેને બે વર્ષ પૂર્ણ થશે.

બ્રેકિંગ ન્યૂઝ