બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Premal
Last Updated: 01:49 PM, 14 February 2022
કોવિડ રાહત યોજનાને વધારવાની કોઈ જરૂર નથી
હાલમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની સંચાલક મંડળની બેઠક થઇ હતી. ઈએસઆઈસી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કોરોનાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. તો હવેની પરિસ્થિતિ પ્રમાણે કોવિડ રાહત યોજનાને વધારવાની કોઈ જરૂર નથી. બેઠકમાં શ્રમ પ્રધાને કહ્યું કે ઈએસઆઈસી હોસ્પિટલો તરફથી શ્રમિકોના સ્વાસ્થ્યની તપાસ ચાલુ રહેશે અને ફેક્ટરીઓ-એમએસએમઈ ક્લસ્ટરને એક યુનિટ માનવામાં આવશે.
શું છે કોવિડ રાહત યોજના?
દેશમાં જ્યારે કોવિડ-19એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ ત્યારે ઈએસઆઈસીના દાયરામાં આવતા રજીસ્ટર્ડ કર્મચારીઓ માટે આ યોજના ચલાવવામાં આવી હતી. કોઈ પણ કર્મચારીનું કોવિડ-19ના કારણે મોત થતા તેના પરિવારને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. જે હેઠળ પરિવારને ઓછામાં ઓછા 1800 રૂપિયા દર મહિને રકમ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ એવા કર્મચારીઓને આપવામાં આવે છે, જેણે 3 મહિના પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને 35 દિવસનું ન્યુનત્તમ યોગદાન પણ કર્યુ હોય. મૃત્યુ થતા પરિવારને સહાયતા સિવાય કોરોના સંક્રમિત થવાથી ઉપચાર દરમ્યાન દૈનિક સરેરાશ વેતનનો 70 ટકા બિમારીના લાભ તરીકે આપવામાં આવે છે. એક વર્ષમાં મહત્તમ 91 દિવસો માટે બિમારી લાભ મળે છે.
નાણાંકીય સહાયતા માટે આટલા લોકો લાયક
ઈએસઆઈસીના નિયમ હેઠળ જીવનસાથી, માન્ય અથવા દત્તક લીધેલ દીકરો જેની ઉંમર 25 વર્ષથી ઓછી હોય અથવા અવિવાહીત કાયદેસર અથવા દત્તક લીધેલી દીકરી અને વિધવા માતા નાણાંકીય સહાયતા માટે લાયક હોય છે. મૃત કર્મચારીના દૈનિક સરેરાશ પગારના 90 ટકા જેટલી રકમ તેના પરિવારને આપવામાં આવે છે. આ 90 ટકાને ફૂલ રેટ કહેવામાં આવે છે. જો એકથી વધુ આશ્રિત છે તો રાહતની વહેંચણી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP