બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Pooja Khunti
Last Updated: 12:18 PM, 15 February 2024
કેટલાક લોકો સાથે એવું થતું હોય છે કે તેઓ સારી કમાણી કરી રહ્યા હોવા છતાં પણ આજીવન દેવામાં ડૂબેલા રહે છે. આ સમયે શું કરવું જોઈએ. કેટલાક લોકોમાં એવા લક્ષણો હોય છે, જેના કારણે તેમની પાસે વધુ સમય પૈસા ટકી શકતા નથી. કેટલાક લોકોથી માતા લક્ષ્મી નારાજ હોય છે. જેના કારણે આ લોકો લાખો રૂપીયા કમાવા છતાં પણ તેમની પાસે રૂપિયાની બચત કરી શકતા નથી. આ લોકો હમેશા દેવામાં જ રહે છે.
આ લોકો હમેશા દેવામાં ડૂબેલા રહે છે
જે લોકોને આળસ આવે છે, તેમની પાસે માતા લક્ષ્મી ક્યારેય નથી તક્તા. આવા આળસુ લોકો પાસે ધન પણ ટકતું નથી. જ્યારે ભગવાન નારાયણ ચાર મહિના માટે ઊંઘી જાય છે ત્યારે માતા લક્ષ્મી તેમને છોડી ભગવાન ગણેશ પાસે જતાં રહે છે. તો હવે આવામાં જે લોકો આળસુ હશે અને વધુ સમય ઊંઘતા રહેતા હશે તેમની પાસે માતા લક્ષ્મી કેવી રીતે ટકી શકે.
ખરાબ આદત
જે વ્યક્તિની આદત ખરાબ હોય છે, જેમકે તે ફાટેલા અથવા ગંદા કપડાં પહેરે છે, 2-4 દિવસ ન્હાય નહીં અને તેમના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેવા લોકો પાસે માતા લક્ષ્મી નથી ટકતા. તે ગમે તેટલું કમાઈ લે છતાં પણ તે હમેશા ઉધારમાં જ ડૂબેલ રહે છે.
વાંચવા જેવું: આજના દિવસે મા સરસ્વતીના આ મંત્રોના જાપથી વધે છે બાળકોની સ્મરણશક્તિ, બસ ધ્યાનમાં રાખજો આ બાબતો
મહિલાઓનું અપમાન કરવું મોંઘું પડી શકે છે
જ્યોતિષનાં બતાવ્યા મુજબ જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે, મહિલાને ખરાબ શબ્દો બોલે છે, તેમની સાથે ઘરેલુ હિંસા કરે છે, એ ઘરમાં ક્યારેય લક્ષ્મી ટકતી નથી. આ દરેક વાત મહિલાઓ માટે પણ એટલી જ લાગુ પડે છે. જે મહિલા ખરાબ શબ્દોનો ઉચ્ચાર કરે છે અથવા તેમની કોઈ અન્ય ખરાબ આદતો હોય તો આવી સ્થિતિમાં તેના ઘરમાં માતા લક્ષ્મી નથી ટકતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir