બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
MayurN
Last Updated: 08:05 PM, 10 June 2022
શનિની મહાદશા જીવનમાં એકવાર ભોગવવી જ પડે
ન્યાય અને કર્મના દેવ શનિદેવ જો કોઈ વ્યક્તિ પ્રત્યે મહેરબાન હોય તો તે તેને તમામ સુખ-સુવિધાઓથી પૂર્ણ કરે છે. અને જો તે નારાજ થઇ જાય તો વ્યક્તિને રસ્તા પર લાવી દે છે. વ્યક્તિની પરેશાનીઓ ખતમ થવાનું નામ પણ નથી લેતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ જીવનમાં એક વાર શનિની મહાદશા, ઢૈયા અને સાડાસાતીનો સામનો કરવો જ પડે છે.
શનિદેવની પૂજાથી મળશે લાભ જ લાભ
આવામાં વ્યક્તિ શનિદેવની કુદ્રષ્ટિ અને સજાથી બચવા માટે વિધિ-વિધાન દ્વારા શનિદેવની પૂજા કરે છે. તેમને ગમતી વસ્તુઓ તેઓ અર્પણ કરે છે. જેથી શનિદેવની કૃપા રહે છે. પરંતુ ઘણી વખત તો પૂજા દરમિયાન પણ નાસમજીમાં કેટલીક એવી વસ્તુઓ કરવામાં આવે છે જેનાથી શનિદેવને પ્રસન્ન કરવાના બદલે નારાજ થઇ જાય છે. અને પછી તેમને ગુસ્સાનો શિકાર બનવું પડે છે.
શનિદેવની પૂજા સમયે રાખો આ સાવચેતી :-
શનિદેવની આંખોમાં ન જોવું.
શનિદેવની પૂજા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમે તેમની આંખોમાં જોઈને પૂજા ન કરો. આવી સ્થિતિમાં પૂજા સમયે આંખો બંધ રાખો અથવા તો તેમના ચરણો જોઈને પૂજા કરો. કહેવાય છે કે શનિદેવની આંખોમાં આંખો નાખીને તેમની પૂજા કરવાથી તેમની દ્રષ્ટિ તમારા પર પડવા લાગે છે.
પીઠ બતાવો નહિં
શનિદેવની પૂજા દરમિયાન ટટ્ટાર ઉભા ન રહો. અને જ્યારે પૂજા બાદ તમે ત્યાંથી જાવ છો તો તમે જે દિશામાં હોય તેમ જ આગળ વધો. શનિદેવને પોતાની પીઠ ન બતાવવી જોઈએ. આનાથી તેઓ ગુસ્સે થાય છે.
લોખંડના વાસણથી તેલ ચઢાવો
શનિવારના દિવસે શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર તાંબાના વાસણોનો ઉપયોગ કરે છે. પરંતુ આ દરમિયાન લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. તાંબુ એ સૂર્યનુ કારક છે.
દિશાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે
શનિદેવની પૂજા સમયે દિશાનું ધ્યાન રાખો. લોકો પૂર્વ દિશા તરફ મોઢું રાખીને પૂજા કરે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે શનિદેવ પશ્ચિમના સ્વામી છે. તેથી શનિદેવની પૂજા કરતી વખતે પશ્ચિમ દિશા તરફ મુખ હોવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP