બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / do not do these mistake if you wear a rudraksh

ધર્મ / રુદ્રાક્ષ પહેરો છો તો ભૂલથી પણ ન કરતાં આ ભૂલો નહીંતર થશે એવું નુકસાન કે પસ્તાઇ પણ નહી શકો

Kinjari

Last Updated: 09:58 AM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરના આંસુમાંથી થઈ છે.

  • રુદ્રાક્ષ પહેરતાં હોવ તો ખાસ ધ્યાન રાખજો
  • દરેક રુદ્રાક્ષનું અલગ મહત્વ હોય છે
  • એક મુખથી ચૌદ મુખી રુદ્રાક્ષ હોય છે

રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરે છે. તેનાથી વ્યક્તિ દરેક પરેશાનીઓમાંથી બચી જાય છે અને તેની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. વિજ્ઞાનમાં પણ રૂદ્રાક્ષ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઘણી બીમારીઓથી બચાવે છે. કુંડળીના અનેક દોષોને દૂર કરવામાં પણ રૂદ્રાક્ષ ખૂબ જ અસરકારક છે. 

દરેક રુદ્રાક્ષનું અલગ અલગ મહત્વ 
રુદ્રાક્ષ એક મુખથી લઈને ચૌદ મુખ સુધી હોય છે. દરેક રુદ્રાક્ષનું પોતાનું મહત્વ છે. વ્યક્તિએ પોતાની ઈચ્છા કે જરૂરિયાત મુજબ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જેમ કે, ધન મેળવવા માટે બાર મુખી રુદ્રાક્ષ, સુખ, મોક્ષ અને પ્રગતિ મેળવવા માટે એક મુખી રુદ્રાક્ષ, ઐશ્વર્ય મેળવવા માટે ત્રિમુખી રુદ્રાક્ષ વગેરે. પરંતુ રૂદ્રાક્ષનો સંપૂર્ણ લાભ મેળવવા માટે તેને ધારા પ્રમાણે ધારણ કરવું જોઈએ. આ સાથે, કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ. જો રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે. 

રુદ્રાક્ષ ધારણ કરવાના મહત્વના નિયમો 

  • રુદ્રાક્ષને હંમેશા લાલ કે પીળા દોરામાં ધારણ કરો. કાળા દોરામાં રૂદ્રાક્ષ ધારણ કરવું અશુભ છે. 
  • રુદ્રાક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી, સ્વચ્છ કપડાં પહેરીને તેને પહેરો. 
  • રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. 
  • ભૂલથી પણ રુદ્રાક્ષને ગંદા હાથથી ન અડવો. 
  • ન તો બીજાના પહેરેલા રુદ્રાક્ષ પહેરો અને ન તો તમારા પોતાના રુદ્રાક્ષ બીજા કોઈને પહેરવા માટે આપો. 
  • 27 માળાથી ઓછી રુદ્રાક્ષની માળા ન પહેરવી અને તેમાં મણકાની સંખ્યા વિષમ હોવી જોઈએ. 
  • રુદ્રાક્ષની માળા પીળા કે લાલ દોરામાં ધારણ કરો અથવા સોના કે ચાંદીની માળા બનાવીને ધારણ કરો. 
  • રુદ્રાક્ષ ધારણ કરનાર લોકોએ ક્યારેય નોનવેજ-આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. આમ કરવું એ અનિષ્ટને આમંત્રણ આપવાનું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ