બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Kinjari
Last Updated: 09:58 AM, 26 November 2021
રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરે છે. તેનાથી વ્યક્તિ દરેક પરેશાનીઓમાંથી બચી જાય છે અને તેની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. વિજ્ઞાનમાં પણ રૂદ્રાક્ષ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઘણી બીમારીઓથી બચાવે છે. કુંડળીના અનેક દોષોને દૂર કરવામાં પણ રૂદ્રાક્ષ ખૂબ જ અસરકારક છે.
દરેક રુદ્રાક્ષનું અલગ અલગ મહત્વ
રુદ્રાક્ષ એક મુખથી લઈને ચૌદ મુખ સુધી હોય છે. દરેક રુદ્રાક્ષનું પોતાનું મહત્વ છે. વ્યક્તિએ પોતાની ઈચ્છા કે જરૂરિયાત મુજબ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જેમ કે, ધન મેળવવા માટે બાર મુખી રુદ્રાક્ષ, સુખ, મોક્ષ અને પ્રગતિ મેળવવા માટે એક મુખી રુદ્રાક્ષ, ઐશ્વર્ય મેળવવા માટે ત્રિમુખી રુદ્રાક્ષ વગેરે. પરંતુ રૂદ્રાક્ષનો સંપૂર્ણ લાભ મેળવવા માટે તેને ધારા પ્રમાણે ધારણ કરવું જોઈએ. આ સાથે, કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ. જો રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે.
રુદ્રાક્ષ ધારણ કરવાના મહત્વના નિયમો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ