બ્રેકિંગ ન્યુઝ
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ
'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ
અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે
Manisha Jogi
Last Updated: 08:13 AM, 3 November 2023
ADVERTISEMENT
આ વર્ષે 10 નવેમ્બરના રોજ ધનતેરસ છે. આ દિવસે સોના ચાંદી સહિત અનેક ખાસ વસ્તુઓની ખરીદી કરવી તે શુભ માનવામાં આવે છે. આસો માસની કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસના દિવસે ધનવંતરી, કુબેરજી અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, ધનતેરસના શુભ મુહૂર્તમાં આ વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તેમની વિશેષ કૃપા રહે છે.
ધનતેરસના દિવસે ખરીદી કરવાનું શુભ મુહૂર્ત
10 નવેમ્બર 2023ના રોજ બપોરે 12:35 વાગ્યાથી 11 નવેમ્બરના રોજ બપોરે 01:57 વાગ્યા સુધી
ADVERTISEMENT
ધનતેરસના દિવસે શું ખરીદવું?
ધનતેરસના દિવસે શું ના ખરીદવું?
ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવાથી ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. માન્યતા અનુસાર ધનતેરસના દિવસે લોખંડ અને કાચની વસ્તુ ના ખરીદવી જોઈએ.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT