બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / DELHI lg reverses kejariwal order on delhi hospitals of corona virus
Parth
Last Updated: 07:18 PM, 8 June 2020
દિલ્હીમાં રહેતા બહારનાં નાગરિકોને રાહત
દિલ્હીનાં ઉપરાજ્યપાલે અરવિંદ કેજરીવાલના તે નિર્ણયને રદ કરી નાખ્યો જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે દિલ્હીના સરકારી હોસ્પિટલમાં માત્ર દિલ્હીનાં જ નાગરિકોને કોરોના વાયરસની સારવાર આપવામાં આવશે. ઉપરાજ્યપાલે ડીડીએમ ચેરપર્સનના સત્તાની રુએ સંબંધિત વિભાગોને આદેશ આપ્યા છે કે બહારનાં રાજયનાં કોઈ પણ વ્યક્તિને કોરોનાની સારવાર આપવામાં આવે. આ નિર્ણય બાદ દિલ્હીમાં રહેતા બહારનાં નાગરિકોને રાહત મળશે જે કોરોના વાયરસની સારવાર લેવા માંગે છે.
દિલ્હીમાં CM કેજરીવાલે લીધો હતો નિર્ણય
નોંધનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસનાં વધતાં કેસને જોતા દિલ્હીમાં કેબિનેટ બેઠક યોજવામાં આઈ જે બાદ દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે સૌથી મોટો નિર્ણય લઇને જાહેરાત કરી હતી કે દિલ્હીમાં હોસ્પિટલમાં માત્ર દિલ્હીવાસીઓને સારવાર આપવામાં આવશે. જોકે દિલ્હીમાં સ્થિત કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં બધા જ લોકોને સારવાર આપવામાં આવે. કેજરીવાલે કહ્યું કે જૂનના અંત સુધી કોરોના વાયરસનાં 15 હજારથી વધારે બેડની જરૂર પડશે. જે બાદ એક્સપર્ટના અહેવાલ બાદ સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીની હોસ્પિટલમાં દિલ્હીનાં લોકોની જ સારવાર કરવામાં આવશે.
પ્રેસવાર્તા દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં બધી જ હોસ્પિટલ બધા લોકો માટે ખુલી હતી એવામાં હોસ્પિટલમાં 60થી 70% દર્દીઓ બહારના હતા પરંતુ કોરોનાના કેસ જે દરે વધી રહ્યા છે તેને જોતા જો કોરોના હોસ્પિટલ પણ બધા લોકો માટે ખોલી દઈશું તો દિલ્હીના નાગરિકોનું શું થશે ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP