બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / Defeat dictatorial mindset democratically: PM Modi mentions emergency in Mann Ki Baat
Priyakant
Last Updated: 12:57 PM, 26 June 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 90મા એપિસોડને સંબોધિત કર્યો હતો. આજે કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, મને મન કી બાત માટે ઘણા સંદેશા મળ્યા છે, જેના માટે હું તમારા બધાનો આભારી છું. પીએમ મોદીએ કહ્યું કે, આજે હું એવા જન આંદોલનની ચર્ચા કરવા માંગુ છું જે દેશના દરેક નાગરિકના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે.
આ અંગે ચર્ચા કરતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, હું આજના યુવાનોને, 24-25 વર્ષના યુવાનોને પૂછવા માંગુ છું, શું તમે જાણો છો કે તમારા માતા-પિતા તમારી ઉંમરના હતા, ત્યારે તેમના જીવનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો? પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જૂન 1975માં આપણા દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
I want to ask a question to the youth of the country, do you know when your parents were of your age once, even their right to life was snatched? This had happened in the month of June 1975, when an Emergency was imposed: Prime Minister Narendra Modi during Mann Ki Baat pic.twitter.com/cBWCsw96dK
— ANI (@ANI) June 26, 2022
નાગરિકો પાસેથી તમામ અધિકારો છીનવી લેવાયા હતા: મોદી
ઈમરજન્સીમાં દેશના નાગરિકો પાસેથી તમામ અધિકારો છીનવી લેવાયા હતા. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ દરમ્યાન ભારતના લોકતંત્રને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશની અદાલતો, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ, બધું જ નિયંત્રિત હતું. આ સેન્સરશીપની શરત હતી કે મંજુરી વિના કશું જ છાપી શકાતું નથી.
I remember, when famous singer Kishore Kumar refused to praise the government, he was banned. He was not allowed on radio. Despite several attempts, thousands of arrests and atrocities on millions, faith of Indians in Democracy could not be shaken: PM Modi during Mann Ki Baat pic.twitter.com/BUZ2lyKmkK
— ANI (@ANI) June 26, 2022
તાનાશાહી માનસિકતાને લોકતાંત્રિક પદ્ધતિથી હરાવી: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એ વખતે ભારતના લોકોએ લોકતાંત્રિક રીતે 'ઇમરજન્સી' દૂર કરી અને ફરીથી લોકશાહીની સ્થાપના કરી. સરમુખત્યારશાહી માનસિકતા, સરમુખત્યારશાહી વલણને લોકતાંત્રિક રીતે સમગ્ર વિશ્વમાં હરાવવાનું આવું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.
આ સાથે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે આપણું ભારત અનેક ક્ષેત્રોમાં સફળતાના આકાશને સ્પર્શી રહ્યું છે, તો આકાશ કે અંતરિક્ષ તેનાથી અસ્પૃશ્ય કેવી રીતે રહી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં અવકાશ ક્ષેત્રને લગતા ઘણા મોટા કામો થયા છે. દેશની આ સિદ્ધિઓમાંની એક ઇન-સ્પેસ નામની એજન્સીની રચના છે.
પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજને શુભેચ્છા પાઠવી
પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજ વિશે પણ વાત કરતા કહ્યું કે, આજે હું ભારતની સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર મિતાલી રાજ વિશે પણ ચર્ચા કરવા માંગુ છું. તેણે આ મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જેણે ઘણા રમતપ્રેમીઓને ભાવુક કરી દીધા છે. હું મિતાલીને તેના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP