બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / ભાવનગર / Dead bodies of brothers-in-law and Nanand found in well: What happened at night that all three fell together
Vishal Khamar
Last Updated: 03:44 PM, 12 January 2024
અમરેલીનાં લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈની વાડીમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પતિ-પત્નિ તેમજ મૃતક યુવકની બહેને કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. જે બાબતે ગામનાં રહીશોને જાણ થતા તેઓએ આ બાબતે તાત્કાલીક અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાં સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તેમજ અમરેલી સાંસદ નારણ કાછડીયા તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા.
ગુરૂવાર રાત્રે થયેલી બોલાચાલીએ મોતનું સ્વરૂપ ધારણ કર્યું
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુરૂવારે રાત્રે શ્રમિકો વચ્ચે કોઈ બાબતને લઈ લડાઈ જવા પામી હતી. જે બાદ ત્રણેય શ્રમિકોએ કૂવામાં કૂદી મોતને વ્હાલું કર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્રણેય શ્રમિકો વચ્ચે ક્યાં કારણોસર બોલાચાલી થઈ હતી. તે તમામ મુદ્દાઓ પર હાલ પોલીસ દ્વારા ધ્યાન આપી તેમનાં સગા-સબંધીઓનો તેમજ ખેતરમાં આજુબાજુ કામ કરતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે.
શ્રમિકોએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે બાબતે તપાસ શરૂઃ હિમકરસિંહ (પોલીસ અધિક્ષક)
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહે સમગ્ર ઘટનાં અંગે જણાવ્યું હતું કે, લાલાવદર ગામની સીમમાં આવેલ કૂવામાંથી મૃતદેહ મળી આવવા મામલે તપાસ ચાલુ છે. તેમજ શ્રમિક પરિવાર દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે બાબતે તેમનાં સગા-સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
વધુ વાંચોઃ અંતે વડીયાની વૃંદાને મળ્યું જીવનદાન, નાના ભૂલકાઓથી લઇને USમાં વસતા કચ્છી પટેલોની ઉદારતા રંગ લાવી
મૃતકોના નામઃ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army