બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Kishor
Last Updated: 04:41 PM, 29 July 2022
વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના વાણી-વર્તનને કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેવામાં MGVCL દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવે વધુ એક વિવાદિત નિવેદન આપતા ચર્ચામાં આવ્યા છે. તેમણે કટલીબાજ અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની ધમકી આપી હતી વધુમાં બરોડા ડેરીના વિવાદ મામલે પણ તેમણે નિવેદન આપી હલ્લાબૉલની ચીમકી ઉચ્ચારી હતી.
અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની મધુ શ્રીવાસ્તવે ફરી વાર આપી ચીમકી
MGVCL ના કાર્યક્રમમાં નિવેદન આપતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જે જાડી ચામડીના અધિકારીઑસી છે તેને જિંદગીભર છોડવામાં નહીં આવે.આવા અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની ધમકી આપી હતી. પરતું અડધી રાતે વરસાદમાં લાઇટ જાય ત્યારે વરસતા વરસાદમાં પણ જે અધિકારીઑ જીવના જોખમે કામ કરે છે તે અધિકારીઑ ધન્યવાદને પાત્ર છે. તેમ મધુ શ્રીવાસ્તવે ઉમેર્યું હતું અને ટકાવારી લેતા અધિકારીઓને શાનમાં સમજી જવા ચીમકી ઉચ્ચારી હતી.
પશુપાલકોને ન્યાય નહીં મળે તો કરીશું આંદોલન : મધુ શ્રીવાસ્તવ
આ ઉપરાંત બરોડા ડેરીના વિવાદ મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બરોડા ડેરી મામલે અમારી લડત ચાલુ જ છે. ડેરીએ પશુપલકો પાસેથી ખરીદતા દૂધના ફેટના ભાવમાં વધારો કરવો જ જોશે.જો પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશું અને ફેટના ભાવમાં વધારો નહીં થાય તો મધુ શ્રીવાસ્તવ ઉગ્ર આંદોલન કરશે તે અંગેની પણ તમણે ચીમકી ઉચ્ચારી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP