બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Coronavirus gujarat positive patient death surat

Coronavirus / સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

Divyesh

Last Updated: 07:44 AM, 5 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સહિત ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા સાથે મૃત્યુઆંકનો ગ્રાફ પણ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ સુરત ખાતે કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત થયું છે, જેનાથી રાજ્યમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા 11 પર પહોંચી છે.  સુરતમાં કોરોનાના કારણે બીજુ મૃત્યું થયું છે.

  • રાજ્યમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યામાં વધારો
  • સુરતમાં કોરોના પોઝિટિવ વ્યક્તિનુ મોત
  • રાજ્યમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા 11 થઈ

રાજ્યમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આજરોજ સુરત ખાતે કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત નિપજ્યું છે. આમ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતાં રાજ્યમાં કુલ મોતની સંખ્યા 11 પર પહોંચી ગઇ છે. 
 


સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં રહેતા રોશનીબેન નામના મહિલાનો ગઇકાલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 61 વર્ષિય મહિલાનો કાલે રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો.  મહિલાના પુત્રની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી હતી. આ મહિલાની સારવાર મિશન હોસ્પિટલમાં ચાલી રહી હતી. 

ગુજરાતમાં અત્યાર સુધીમાં 110 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદમાં 45, સુરતમાં 13 લોકોને કોરોના પોઝિટિવ છે, જ્યારે રાજકોટમાં 10, વડોદરામાં 9, ગાંધીનગરમાં 13 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યાં છે. જ્યારે ભાવનગરમાં 11, કચ્છમાં 1, મહેસાણામાં 1 રિપોર્ટ પોઝિટિવ, આવ્યો છે. જ્યારે ગીર-સોમનાથમાં 2, પોરબંદરમાં 3 કેસ કોરોના પોઝિટિવ છે, પંચમહાલમાં 1 અને પાટણમાં 1 રિપોર્ટ પોઝિટિવ છે. કોરોનાથી અત્યાર સુદીમાં અમદાવાદમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે સુરતમાં 2, વડોદરામાં 1, ભાવનગરમાં 2,પંચમહાલમાં 1 વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં કુલ 13 લોકો કોરોના પોઝિટિવ બાદ સ્વસ્થ થયાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ