બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / coronavirus cases in India cross 3 million

મહામારી / ભારતમાં કોરોનાના કેસનો આંકડો 30 લાખને પાર, આ બાબત રાહત આપનારી

Kavan

Last Updated: 10:40 PM, 22 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. ભારતમાં શનિવારે COVID-19 કેસ 30 લાખ પર પહોંચી ગયો છે. શનિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા 29,75,701 પર પહોંચી ગઈ હતી, ત્યારે હવે આ આંકડો 30 લાખને પાર કરી ગયો છે.

  • ભારતમાં કોરોનાના કેસનો આંકડો 30 લાખને પાર 
  • 24 કલાકમાં 10,23,836 કોરોના ટેસ્ટ 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં (શુક્રવારે સવારે 8 થી શનિવારે સવારે 8 સુધી), ત્યાં કોરોનાના 69,878 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે. 

2.26 કરોડથી વધુ લોકો થયાં કોરોનાગ્રસ્ત

ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ખૌફ છે. કોવિડ -19 દ્વારા અત્યાર સુધીમાં 2.26 કરોડથી વધુ લોકોને ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વાયરસે 7.93 લાખથી વધુ દર્દીઓના જીવ લીધા છે.

24 કલાકમાં 10,23,836 કોરોના ટેસ્ટ 

અત્યાર સુધીમાં 22,22,577 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં કુલ 55,794 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિકવરી રેટની વાત કરવામાં આવે તો તે થોડો વધારો થયા પછી 6.82 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 6.82 ટકા છે. 21 ઓગસ્ટના રોજ દેશમાં 10,23,836 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક દિવસમાં પરીક્ષણ કરવા માટેના આ સૌથી મોટી સંખ્યામાં નમૂના છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ