બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus case gujarat 30 november 2021 update

અપડેટ / ગુજરાતમાં નવા 40 કોરોના કેસ, 275 એક્ટિવ કેસ, આ જિલ્લામાં ડબલનો આંકડો : 1 ડિસેમ્બરથી રાજ્યમાં આંશિક છૂટછાટ

Hiren

Last Updated: 08:54 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજ્યમાં કોરોનાના વધુ 40 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને 27 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 275 થઈ છે.

  • આજે રાજ્યમાં કોરોનાના વધુ 40 કેસ નોંધાયા 
  • રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 27 દર્દી ડિસ્ચાર્જ
  • રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 275 થઈ 

ગુજરાતમાં આજે 40 કેસ નવા નોંધાયા છે, જ્યારે એકપણ દર્દીનું મૃત્યું થયું નથી. કોરોનાગ્રસ્ત 7 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. રાજ્યભરમાં અત્યાર સુધી 10092 મૃત્યુ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 817108 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા છે. 

આજ રોજ(30-11-2021) નોંધાયેલા કોરોનાના કેસની વિગતઃ

અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 10 કેસ નોંધાયા, તો જામનગરમાં 7 કેસ, વડોદરામાં 8 કેસ, સુરતમાં 4 કેસ, નવસારીમાં 3 કેસ, ભાવનગરમાં 2 કેસ, કચ્છમાં 2 કેસ, આણંદ, ગાંધીનગર, ગીર સોમનાથ અને વલસાડમાં એક-એક કેસ નોંધાયા છે. રાજ્યભરમાં આજે 5.38 લાખ નાગરિકોનું રસીકરણ થયુ છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.10 કરોડથી વધુ ડોઝ અપાયા છે.

ગુજરાતમાં કોરોનાના 40 અને તેનાથી ઓછા નોંધાઇ રહ્યા છે. ત્યારે  રાત્રિ કર્ફ્યૂને લઈને રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. જોકે આફ્રિકન દેશોમાં ફેલાઇ રહેલા ઓમિક્રોન વેરિયન્ટને લઇને બહારથી આવતા પ્રવાસીઓ માટે કડકાઇ દર્શાવાઇ છે. પરંતુ રાજ્યના લોકોને આંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે.

  • રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે
  • રાતે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે
  • ફક્ત 4 કલાક પૂરતું જ રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવ્યું
  • કેટલાક નિયત્રણોમાં આંશિક છૂટછાટ 
  • લગ્નપ્રસંગોમાં 400 લોકોની મર્યાદા યથાવત રાખવામાં આવી
  • લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીનો નિયમ પણ ચાલુ જ રખાયો
  • ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી કોચિંગ ક્લાસ 50 ટકાની મર્યાદા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ