બ્રેકિંગ ન્યુઝ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી
ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે
VTV / ભારત / commando is not here what kind of statements used to give on lic pm modi attack on rahul gandhi rajya sabha
Hiralal
Last Updated: 04:17 PM, 7 February 2024
પીએમ મોદીએ બુધવારે રાજ્યસભામાં ભાષણ આપતી વખતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારી કંપનીઓ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, અહીં એક કમાન્ડો હાજર નથી, જેઓ એલઆઈસી વિશે ખોટા ખોટા નિવેદનો આપતાં હતા, ભ્રમ ફેલાવતા હતા. તેઓ બોલતાં કે એલઆઈસી આવી થઈ છે તેવી થઈ છે. એલઆઈસી વિશે જેટલું પણ ખરાબ બોલાય તેટલું તેઓ બોલ્યાં હતા. આતો એવું છે કે ગામના કોઈનો મોટો બંગલો હોય અને હાથમાં ન આવતો હોય તો ભ્રમ ફેલાવાનો કે ભૂતિયો છે પછી હડપી લેવાનો.
Prime Minister Narendra Modi accuses Congress of undermining democracy and stoking regional tensions in fiery Rajya Sabha speech.
— Jan Ki Baat (@jankibaat1) February 7, 2024
🔥 PM Modi: "Congress, driven by greed for power, has strangled democracy, dissolved elected governments overnight, and jailed Constitutional… pic.twitter.com/gLMP6rPvpZ
એલઆઈસીની વાત કરીને પીએમ મોદીએ રાહુલને આપ્યો જવાબ
પીએમ મોદીએ કહ્યું કે આજે એલઆઈસીનું શું સ્થિતિ છે. આજે એલઆઈસીના શેર રેકોર્ડ સ્તરે કારોબાર કરી રહ્યા છે. હવે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે પીએસયુ બંધ થઈ રહ્યા છે. તેમને યાદ પણ નહીં હોય કે તે શું છે, કોઇએ તેમને એમ કહેતા પકડ્યા કે જો તેઓ બોલે છે તો બોલી રહ્યા છે. 2014માં દેશમાં 234 પીએસયુ હતા. આજે 254 પીએસયુ છે. આજકાલ મોટા ભાગના પીએસયુ રેકોર્ડ રિટર્ન આપી રહ્યા છે. રોકાણકારોનો વિશ્વાસ પીએસયુ તરફ વધી રહ્યો છે. શેર બજારને જાણતો નાનો છોકરો પણ તેને સમજે છે અને જો તેને ખબર ન હોય તો કોઇએ પૂછવું જોઇએ.
PM Modi speech in Rajya Sabha
— narne kumar06 (@narne_kumar06) February 7, 2024
Congress president kharge Ji given blessings to BJP to cross 400 seats in 2024 elections 😂pic.twitter.com/SCaL72Y88m
પીએસયુની નેટવર્થ 9.5 લાખ કરોડથી વધીને 17 લાખ કરોડ થઈ
મોદીએ કહ્યું કે એક વર્ષની અંદર જાહેર સાહસોમાં લગભગ બે ગણો ઉછાળો આવ્યો છે. 2004-14 વચ્ચે પીએસયુનો ચોખ્ખો નફો 1.25 લાખ કરોડ હતો અને હવે આ દસ વર્ષમાં પીએસયુનો નફો 2.5 લાખ કરોડ થયો છે. અમારાં 10 વર્ષમાં પીએસયુની નેટવર્થ 9.5 લાખ કરોડથી વધીને 17 લાખ કરોડ થઈ છે. તમારે ખુશ થવું જોઈએ, એવો ભ્રમ ન ફેલાવો કે બજારમાં સામાન્ય રોકાણકાર મૂંઝવણમાં મુકાઈ જાય છે. તમે તે કરી શકતા નથી. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકોની ઇજ્જત એટલી બધી છે કે હવે તેમણે યુવરાજને સ્ટાર્ટઅપ બનાવી દીધો છે. પણ તેઓ નોન-સ્ટટર છે તે (રાહુલ) ન તો લિફ્ટ થઈ રહ્યાં છે કે ન તો લોન્ચ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT