બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Dinesh
Last Updated: 09:24 AM, 1 August 2023
છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી શંકર રાઠવાની હકાલપટ્ટી કરવામાં આવી છે. આપને જણાવીએ કે, શંકર રાઠવાએ ખાણખનીજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. જે મુદ્દે તેમનું રાજીનામુ લેવાયું હોવાની વાત સામે આવી છે. અત્રે આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી છે અને જે શિસ્તભંગ બદલ કંઈ પણ કાર્યવાહી કરી શકે છે. ત્યારે વધુ એક નેતાજીને શિસ્તભગનું વળતર મળ્યું હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
ખનન મુદ્દે કર્યા હતા આક્ષેપ
છોટાઉદેપુરમાં સફેદ રેતીના ખનન સામે શંકર રાઠવાએ આક્ષેપ કર્યા હતા. અત્રે જણાવીએ કે, IAS ધવલ પટેલના શિક્ષણને લઈને CMને પત્ર બાદ શંકર રાઠવાએ ધવલ પટેલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ પાર્ટીની ગાઈડલાઈન વિરુદ્ધ કામગીરી કરતા રાઠવા વિરુદ્ધ એક્શન લેવાયુ છે.
નિવેદનબાજી ભારે પડી !
આપને જણાવીએ કે, ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના છે કે તેમને કોઈપણ અધિકારી વિરૂદ્ધ કંઈ પણ બોલવું નહી તેમજ ટીકા ટીપ્પણી કરવી નહી તેવુ રાજકીય સૂત્રો જણાવી રહ્યાં છે. જેને લઈ પક્ષની સૂચનાને ઘોળીને પી જનાર શંકર રાઠવાને આ બાબત ભારે પડી છે અને તેમને મહામંત્રી પદથી હકાલ પટ્ટી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં સ્પષ્ટ માનનારી પાર્ટી છે જે પક્ષના નિયમોને અનાધાર કરનારોઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે છે જેનો એક દાખલા રૂપ આ કિસ્સો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP