બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Hiralal
Last Updated: 04:33 PM, 20 January 2024
મ્યાનમારના લોકોની ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી મામલે કેન્દ્ર સરકારે પણ એક્શનમાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે ગેરકાયદેસર એન્ટ્રી અટકાવવા માટે ભારત મ્યાનમાર સરહદે તારની વાડ બનાવશે. મ્યાનમારમાં વંશીય અથડામણને કારણે ત્યાંના સૈનિકો ભારતમાં ખોટી રીતે ઘુસી રહ્યાં છે. અમિત શાહે આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં કહ્યું હતું કે, "મ્યાનમાર સાથેની ભારતની સરહદને બાંગ્લાદેશ સાથેની સરહદની જેમ સુરક્ષિત કરવામાં આવશે.
Centre To Fence Myanmar Border, End Free Movement Into Indiahttps://t.co/zBJTH4xEb7 via @ndtv #Manipur #Moreh pic.twitter.com/EQYD5v9L4V
— Debanish Achom (@debanishachom) January 20, 2024
મિઝોરમમાં લઈ રહ્યાં છે ગેરકાયદેસર આશ્રય
છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમાર આર્મીના લગભગ 600 સૈનિકો ભારતમાં પ્રવેશ્યા છે. પશ્ચિમી મ્યાનમાર રાજ્ય રખાઇનમાં એક વંશીય સશસ્ત્ર જૂથ - અરાકાન આર્મી (એએ) આતંકવાદીઓ દ્વારા તેમના શિબિરો કબજે કરવામાં આવ્યા બાદ તેઓએ મિઝોરમના લાંગટલાઇ જિલ્લામાં આશ્રય લીધો હતો. સરહદ પર વાડ બનાવીને ભારત બંને દેશો વચ્ચે ફ્રી મૂવમેન્ટ રિજિમ (એફએમઆર) રદ કરશે. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને બીજા દેશમાં પ્રવેશવા માટે ટૂંક સમયમાં વિઝાની જરૂર પડશે.
Union Home Minister @AmitShah has said that the Centre will soon fence the India-Myanmar border just like it has barricaded the border along with Bangladesh to restrict free movement into the country. @HMOIndia https://t.co/4FWY3SaZR9
— Upendrra Rai (@UpendrraRai) January 20, 2024
600 સૈનિકો ભારતમાં મ્યાનમારમાં પ્રવેશ્યાં
ઉલ્લેખીય છે કે મ્યાનમારમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે વંશિય અથડામણો ચાલી રહી છે જેને કારણે ત્યાંથી પલાયન શરુ થયું છે. તાજેતરના સમયામં 600થી વધુ સૈનિકો મિઝોરમમાં ઘુસ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir