બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / CBSE Board Exam Results to be Declared by July 15

નિર્ણય / CBSEએ ધોરણ 10-12ના પરિણામને લઇને કરી મહત્વની જાહેરાત

Divyesh

Last Updated: 12:27 PM, 26 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBSE અને ICSE દ્વારા સુપ્રિમ કોર્ટમાં જણાવામાં આવ્યું છે કે બોર્ડ પરીક્ષાઓનું પરિણામ મધ્ય જુલાઇ સુદીમાં જાહેર કરી દેશે. CBSE 10 અને 12માં ધોરણનું પરિણામા 15 જુલાઇ પહેલા જાહેર કરી દશે. સુપ્રીમ કોર્ટમાં અંગેની જાણકારી પરીક્ષાનું સંચાલન કરનારા સંયમ ભારદ્વાજે આપી છે. ભારદ્વાજે સુપ્રીમમાં કહ્યું કે જો 12માં ધોરણનો વિદ્યાર્થી વૈકલ્પિક પરીક્ષામાં સામેલ થશે તો પરીક્ષામાં મેળવેલા માર્ક જ અંતિમ ગણાશે.

જ્યારે ICSE ના વકીલે CBSE બોર્ડના આ સુચનોને સ્વીકાર કર્યા છે. જેમાં CBSE દ્વારા જણાવામાં આવ્યું કે પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થી માટે વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ICSE એ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે 10 અને 12માં બંને ધોરણ માટે બાકી રહેલી પરીક્ષા આપાવાનો વિકલ્પ આપશે. જો કે, CBSE એ માત્ર 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે જ વિકલ્પ આપ્યો છે. 

CBSE દ્વારા નવું નોટિફિકેશન અને સોંગદનામું સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું છે. 

CBSEએ સુપ્રિમમાં શું કહ્યું...

  • હવે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા પુરી કરી લીધી છે, તેમનું સામાન્ય રીતે પરિણામ આવશે
  • જે વિદ્યાર્થીઓએ 3થી વધારે પેપર આપ્યા છે, બાકી પેપર માટે સર્વશ્રેષ્ઠ 3 વિષયના સરેરાશ પર માર્કસ આપવામાં આવશે
  • જે લોકોએ 3 પેપર પુરા કર્યા છે, બાકી પરિક્ષાઓ માટે સર્વશ્રેષ્ટ 2 વિષયના સરેરાશ માર્ક મળશે
  • જે લોકોએ 1 અથવા 2 પેપર આપ્યાં, તેનું પરિણામ બોર્ડના પ્રદર્શન અને આંતરિક - પ્રેક્ટિકલ મૂલ્યાંકનના આધાર પર થશે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ