બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / CBI registers preliminary enquiry over allegations of corruption in procurement of 1,000 low-floor buses by Delhi govt

રાજનીતિ / કેજરીવાલ સરકાર પર નવી આફત, 1000 બસ ખરીદી કૌભાંડમાં CBIએ દાખલ કરી FIR

Hiralal

Last Updated: 08:50 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની કેજરીવાલ સરકાર પર નવી આફત આવી છે. 1000 બસોની ખરીદી અને નિભાવ કૌભાંડ મામલે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે.

  • એક્સાઈઝ નીતિ મામલે ફસાયેલી કેજરીવાલ સરકાર પર નવી આફત
  • 1000 બસોની ખરીદી મામલે CBI દાખલ કરી FIR
  • ભાજપે વિધાનસભામાં ઉઠાવ્યો હતો મુદ્દો

દિલ્હીની કેજરીવાલ સરકાર પર આફત પર આફત આવી રહી છે. એક્સાઈઝ નીતિ મામલે ફસાયેલી કેજરીવાલ સરકારની સામે સીબીઆઈએ હવે બીજો કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ દિલ્હી સરકાર દ્વારા ખરીદવામાં આવેલી 1000 બસોની ખરીદીમાં કથિત નાણાકીય ગેરરીતિ બદલ FIR દાખલ કરી છે. 

ભાજપે દિલ્હી વિધાનસભામાં બસ ખરીદીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો 
દિલ્હી પરિવહન નિગમ દ્વારા બસ ખરીદીના વાર્ષિક નિભાવમાં ભ્રષ્ટાચારનો મામલો ચાલુ વર્ષે દિલ્હી વિધાનસભામાં ભાજપ દ્વારા ઉઠાવાયો હતો. જૂનમાં પૂર્વ ઉપરાજ્યપાલ અનિલ બેંજલ દ્વારા રચવામાં આવેલી 3 સભ્યોની સમિતિએ બસ ખરીદીમાં ગેરરીતિ માલૂમ પડી હતી અને તેને ખતમ કરવાની ભલામણ કરી હતી. તત્કાલિન ઉપરાજ્યપાલ બેંજલે આ કેસની ગૃહ મંત્રાલય પાસે મોકલી દીધો હતો. 

દારુ કૌભાંડ મામલે દિલ્હી સરકારની સામે સીબીઆઈની તપાસ ચાલુ છે
ઉલ્લેખનીય છે કે હાલમાં સીબીઆઈએ દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીમાં થયેલા કથિક કૌભાંડના મામલે તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ કેસમાં દિલ્હીના એક્સાઈઝ મિનિસ્ટર અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાને આરોપી નંબર વન બનાવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ