બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / bollywood salman khan ends 9 year old feud with arijit singh singer spotted outside tiger 3 star galaxy apartment

VIDEO / શું સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચે થઈ ગયું સમાધાન? 9 વર્ષ બાદ જોવા મળ્યા આવા દ્રશ્યો, જુઓ વિડીયો

Manisha Jogi

Last Updated: 04:55 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરિજીત સિંહ સલમાન ખાનના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બહાર નીકળતા જોવા મળ્યા હતા. જેનાથી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે, આ બંને સેલેબ્સ વચ્ચે ઝઘડો ખતમ થઈ ગયો છે.

  • સલમાન ખાન અને અરિજીત સિંહ ઘણા વર્ષોથી એકબીજા સાથે બોલતા નથી
  • ઈવેન્ટ દરમિયાન આ બંને સેલેબ્સ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી
  • અરિજીત સિંહ સલમાન ખાનની કોઈ ફિલ્મમાં ગીત ગાઈ શકે છે!

સલમાન ખાન અને અરિજીત સિંહ ઘણા વર્ષોથી એકબીજા સાથે બોલતા નથી. એક ઈવેન્ટ દરમિયાન આ બંને સેલેબ્સ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. સલમાન ખાનની ફિલ્મમાં અરિજીત સિંહનું એક ગીત હતું, જે હટાવી દેવામાં આવ્યું હતં. આ બંને સેલેબ્સ મતભેદ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અરિજીત સિંહ સલમાન ખાનના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બહાર નીકળતા જોવા મળ્યા હતા. જેનાથી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે, આ બંને સેલેબ્સ વચ્ચે ઝઘડો ખતમ થઈ ગયો છે. અરિજીત સિંહ સલમાન ખાનની કોઈ ફિલ્મમાં ગીત ગાઈ શકે છે. 

સલમાન ખાનના એક ફેને સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર આ વિડીયો શેર કરીને લખ્યું છે કે, ‘અરિજીત સિંહ સલમાન ખાનના ઘરમાં સ્પોટ થયા છે. #Tiger3, #Tiger3Trailer.’ અન્ય એક ફેને અનુમાન વ્યક્ત કર્યું છે કે, આ બંને સ્ટાર્સની આ મીટિંગ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ Tiger3 સાથે જોડાયેલ હોઈ શકે છે. કેટલાક લોકો માની રહ્યા છે કે, સલમાન ખાનની વિષ્ણુ વર્ધન અને કરણ જોહરની અનટાઈટલ્ડ ફિલ્મના કોઈ મ્યુઝિક કોલાબોરેશન માટે આ મીટિંગ હોઈ શકે છે.

અરિજીત સિંહ અને સલમાન ખાન વચ્ચે 9 વર્ષ પહેલા શું થયું હતું?
વર્ષ 2014માં એવોર્ડ ફંક્શનમાં સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. સલમાન ખાન એક શો હોસ્ટ કરી રહ્યા હતા, તે સમયે અરિજીત સિંહને ફિલ્મ ‘આશિકી 2’ના ‘તુમ હી હો’ સોન્ગ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે સમયે સલમાન ખાને કહ્યું કે, ‘તુ વિનર છે?’ જેના જવાબમાં અરિજીત સિંહે કહ્યું હતું કે, ‘તમે મને સુવડાવી દીધો.’ જેના જવાબમાં સલમાન ખાન કહે છે કે, ‘તેમાં અમારો કોઈ દોષ નથી, આવા ગીત વાગશે તો ઊંઘ આવશે જ ને.’

સલમાન ખાને આ પ્રકારે કહેતા અરિજીત સિંહ કંઈ બોલ્યા વગર સ્ટેજ પરથી જતા રહ્યા હતા. આ ઘટના પછી સલમાન ખાને કિક, બજરંગી ભાઈજાન અને સુલ્તાન જેવી ફિલ્મમાંથી અરિજીત સિંહના ગીત હટાવી દીધા હતા. વર્ષ 2016માં અરિજીત સિંહે સાર્વજનિક રૂપે માફી માંગીને સલમાન ખાનને ફિલ્મ સુલ્તાનમાંથી તેમનું ગીત ના હટાવવાની અપીલ કરી હતી. અરિજીત સિંહે એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘તમને આ બાબતે ગેરસમજણ થઈ રહી છે કે, મેં તેમનું અપમાન ના કર્યું. મેં ઘણા ગીત ગાયા છે. પરંતું તમારું એક ગીત મારી લાઈબ્રેરીમાં મુક્યા પછી રિટાયર થવા માંગુ છું. તમે આ ફીલિંગ ખતમ ના કરશો.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ