બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Benefits Of Mint In health Problems

ફાયદાકારક / ફુદીનાના આ 8 ઘરેલૂ ઉપાય નહીં જાણતા હોવ તમે, નોંધી લેશો તો 8 તકલીફોમાં આવશે કામ

Noor

Last Updated: 05:32 PM, 6 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફુદીનાનો બારેમાસ ઉપયોગ કરી શકાય છે. ફુદીનામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વ ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાયબર અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. ફુદીનો વ્યક્તિને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો આપાવે છે. ફુદીનો નાખેલું લીંબુ પાણી પીવાથી શરીરની આંતરિક બળતરા દૂર થાય છે. જાણો ફુદીનાના ફાયદા.

માથાનો દુખાવો

ફુદીનાના પાનનો લેપ માથા પર લગાવો. માથાના દુખાવામાં તરત આરામ મળશે.

મોઢાની દુર્ગંધ

ફુદીનાનો રસ કાઢી તેમાં પાણી મિક્સ કરી તેનાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.

પાચન

ફુદીનાના 8-10 પાન પીસીને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પાચન દુરસ્ત રહે છે.

ઊલટી

ઊલટીમાં રાહત માટે અડધો કપ ફુદીનાનો રસ દર 2 કલાકે પીઓ.

લૂ લાગવા પર

પાણીમાં ફુદીનાનો રસ મિક્સ કરી પીવો. લૂથી તરત રાહત મળશે.

તાવ

2 કપ પાણીમાં ફુદીનાના 5-6 પાન, 5 કાળા મરી અને થોડું સિંધાલૂણ મીઠું નાખી અડધું રહે ત્યાં સુધી ઉકાળો અને તેની ચા બનાવીને પીવો.

એસિ઼ડિટી

ફુદીનાના રસમાં લીંબુનો રસ અને મધ મિક્ષ કરીને પીવો. રાહત મળશે.

પેટમાં દુખાવો

2 ચમચી ફુદીનાના રસમાં ચપટી જીરું પાઉડર, ચપટી હીંગ, ચપટી કાળા મરીનો પાઉડર અને સહેજ મીઠું મિક્ષ કરી પીવો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ