બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / before world cup 2023 kuldeep yadav reached bageshwar dham pandit dhirendra shastri

ક્રિકેટ / ફરી બાબા બાગેશ્વરના આશીર્વાદ લેવા પહોંચ્યો કુલદીપ યાદવ : એશિયા કપમાં શાનદાર પ્રદર્શન પહેલા પણ કર્યા હતા દર્શન, તસવીરો વાયરલ

Arohi

Last Updated: 10:33 AM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kuldeep Yadav Reached Bageshwar Baba Dham: કુલદીપ યાદવ વિશ્વ કપ માટે પોતાની તૈયારીઓ શરૂ કરશે. તેના પહેલા તેમણે બાગેશ્વર ધામમાં પહોંચીને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા.

  • બાગેશ્વર ધામ પહોંચ્યા કુલદીપ યાદવ 
  • પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા 
  • સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

કુલદીપ યાદવને એશિયા કપ 2023માં શામેલ કરવામાં આવ્યો છે. તેમણે કમાલનું પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભુમિકા નિભાવી. આ ટૂર્નામેન્ટમાં તેમને પ્લેયર ઓફ ધ સીરિઝની ટ્રોફી મળી હતી. જોકે હવે વિશ્વ કપ માટે પોતાની તૈયારીઓ શરૂ કરશે. તેના પહેલા તેમણે બાગેશ્વર ધામમાં પહોંચીને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે તે પોતાના પરિવારની સાથે બાબાના દરબારમાં પહોંચ્યા છે. 

બાબાના દરબારમાં પહોંચ્યા કુલદીપ યાદવ 
એશિયા કપ 2023માં કુલદીપ યાદવે કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટ બાદ તેમણે વિશ્વ કપમાં ભાગ લેવાનો છે. તેની શરૂઆત 5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. પરંતુ આ પહેલા તેમણે બાબા બાગેશ્વર ધામ પહોંચીને ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા. 

જેના ફોટો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે કુલદીપ પૂજા પણ કરી રહ્યા છે. તેમના ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. 

એશિયા કપ 2023 પહેલા પણ આશીર્વાદ લેવા પહોંચ્યા હતા કુલદીપ
તમને જણાવી દઈએ કે એશિયા કપ 2023ની શરૂઆત પહેલા પણ કુલદીપ યાદવ બાબાના દરબારમાં પહોંચ્યા હતા. તેમણે પોતાના સારા પ્રદર્શનના વિષયમાં બાબાના આશીર્વાદ લીધા હતા. જોકે ત્યાર બાદ તેમણે એશિયા 2023માં શાનદાર પ્રદર્સન પણ કર્યું. ત્યાં જ કુલદીપ મેગા ઈવેન્ટ પહેલા વૃંદાવનમાં પણ જોવા મળ્યા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ