બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Arohi
Last Updated: 02:20 PM, 11 August 2023
કેળામાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેમાં ફાઈબર અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. કેળાની સાથે સાથે તેની છાલ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ મોટાભાગે લોકો કેળું ખાધા બાદ તેની છાલને ફેંકી દે છે. જો તમે પણ આ કામ કરો છો તો ખૂબ મોટી ભુલ કરી રહ્યા છો.
કેળામાં હોય છે આ પોષક તત્વો
કેળાની છાલમાં વિટામિન B6, વિટામિન B12, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને પ્રોટીન મળી આવે છે.
એન્ટી એજીંગ
કેળાની છાલને મોંઢા પર લગાવવાથી સ્કિન ગ્લોઈંગ બને છે અને રિંકલ્સ પણ દૂર થઈ જાય છે. તેને આંખોની નીચે રાખવાથી પફીનેસ ઓછી થઈ જાય છે. તેનાથી સ્કિન હાઈડ્રેડ થાય છે અને એક્ને પણ ઓછુ થઈ જાય છે.
હેર હેલ્થ
કેળાની છાલનો ઉપયોગ તમે હેર માસ્કના રૂપમાં પણ કરી શકો છો. તેનાથી વાળ સોફ્ટ અને શાઈની બને છે.
સફેદ દાંત
કેળાની છાલને દાંતો પર ઘસવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. અઠવાડિયામાં 1 વખત દાંત પર કેળાની છાલ ઘસવાથી તેમાં ચમક આવે છે.
આંખની રોશની
કેળામાં વિટામિન A મળી આવે છે જે આંખોને સ્ટ્રોંગ અને હેલ્ધી બનાવે છે. આ વિટામિન કેળાની સાથે જ તેની છાલમાં પણ મળી આવે છે.
કેન્સરનો ખતરો થશે ઓછો
કેળાની છાલ પોલીફેનોલ્સ અને કેરોટીનોયક જેવા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે કેન્સર પેદા કરતા ફ્રી રેડિકલ્સથી શરીરની રક્ષા કરે છે. કેળાની છાલ ખાવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે.
ડાઈજેસ્ટિવ હેલ્થ
કેળાની છાલમાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે જેના કારણે આ ડાઈજેસ્ટિવ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી કબજીયાત અને ડાયેરિયાની સમસ્યા દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP