બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Bijal Vyas
Last Updated: 09:42 AM, 10 April 2023
Astro Tips: સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈના કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે. સપ્તાહના સાત દિવસમાંથી ઘણા દિવસ એવા છે, જેના પર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક કામ કરવું વર્જિત માનવામાં આવે છે. જેમ કે વાળ ધોવા, વાળ કાપવા અથવા નખ કાપવું સામેલ છે. આવો જાણીએ જ્યોતિષી અનુસાર, કયા દિવસ છે જયારે નખ કાપવાની મનાઈ છે. પ્રચલિત માન્યતાઓ અનુસાર, આ વર્જિત સમય દિવસ પર નખ કાપે છે તો મનુષ્યએ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે અને એમના જીવનમાં આર્થિક સ્થિતિ નબળી થઇ છવાઈ શકે છે.
કયા દિવસ અને ક્યા સમયે કાપવા જોઇએ નખ ?
શનિવારઃ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિવારે પોતાના નખ કાપે છે તો એવું માનવામાં આવે છે કે તેનાથી તેનું આયુષ્ય ઘટે છે અને તેના ઘરમાં ગરીબી વધે છે.
મંગળવારઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે નખ કાપે છે, તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ તેના ભાઈથી દૂર થઈ શકે છે. તેમની હિંમત અને બહાદુરીમાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય વ્યક્તિને નખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ગુરુવારઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ગુરુવારે નખ કાપે છે તો તે વ્યક્તિના ભણતર અને જ્ઞાનમાં ઘટાડો થઈ શકે છે, સાથે જ તેને પેટ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નખ સાંજના સમયે કે રાત્રે પણ ન કાપવા જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. માન્યતા અનુસાર સાંજનો સમય દેવી લક્ષ્મીનું આગમન છે. આ સમયે, તેઓ ગુસ્સે થઈ જાય છે અને નખ કાપતા જ પાછા જતા રહે છે, જેના કારણે ઘરમાં ગરીબી રહે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાંજના સમયે નખ કાપવા જોઈએ નહીં, કારણ કે આ સમય સુધીમાં નખ ખૂબ સખત થઈ જાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP