બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Anger in the tribal community against Raman Vora in Sabarkantha
Ajit Jadeja
Last Updated: 03:25 PM, 28 March 2024
સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઈડરના ધારાસભ્ય રમણ વોરા પર અપશબ્દો બોલ્યાનો આરોપ લાગ્યો છે. રમણ વોરા સામે આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને લઈને વિરોધ શાંત નથી થયો ત્યાં વધુ કે એક વિવાદ વકર્યો છે. જિલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્ય રમણલાલ વોરા વચ્ચે વિવાદ વકર્યો છે. ધારાસભ્ય રમણલાલ વોરાએ ગઈકાલે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતીના ચેરમેન અનસુયાબેન ગામેતીને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. આ બાબતે રમણલાલ વોરા જાહેરમાં માફી માંગે તેવી આદિવાસી સમાજે માંગ કરી છે. તેમજ ધારાસભ્યના ઘરનો ઘેરાવો કરવાની ચિમકી આપી છે. જેને લઈને રમણલાલ વોરાનું ઘરે ચૂસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિવાદ વધુ વકરતા ભાજપના આગેવાનો મામલો થાળે પાડવા કામે લાગ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army