બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Manisha Jogi
Last Updated: 11:23 AM, 22 October 2023
એલોવેરા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. એલોવેરા પોલીફેનોલ્સ જેવા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જેના કારણે છોડમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. એન્ટીઓક્સિડન્ટ માનવ શરીરને મુક્ત કણો દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ લાભકારી છે.
એન્ટીઓક્સિડેન્ટ્સ- એલોવેરામાં વિટામીન એ, સી અને ઈ રહેલા છે. એલોવેરામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા છે.
ત્વચા માટે લાભકારી- એલોવેરાનો મોટાભાગે સ્કિન માટે ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જ્યૂસ સ્કિનની સાથે સાથે આરોગ્ય માટે પણ ગુણકારી છે.
વેઈટ લોસ- નિયમિતરૂપે ભૂખ્યા પેટે આ જ્યૂસનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થાય છે અને મેદસ્વીતાથી છુટકારો મળે છે.
બ્લડ શુગર- ડાયાબિટીસના દર્દીઓએ નિયમિતરૂપે બે ચમચી એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ. જેનાથી ગ્લુકોઝ કંટ્રોલમાં રહે છે.
ઈમ્યૂનિટી- જે લોકો વારંવાર બીમાર પડે છે, તેમણે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.
સાવધાની રાખવી- જો તમે પહેલેથી જ કોઈ દવા લઈ રહ્યા છો, તો એલોવેરા જ્યૂસનું સેવન કરતા પહેલા ડોકટરની સલાહ જરૂરથી લેવી.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir