બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Pravin Joshi
Last Updated: 05:57 PM, 17 September 2023
અન્ડરવેરની ગણતરી આવશ્યક કપડાં તરીકે થાય છે. અન્ડરવેર પહેરવું એ દિનચર્યા અથવા આદતને અનુસરવા જેવું છે. અન્ય કપડાંની જેમ અન્ડરવેર પણ આપણી જીવનશૈલીનો આવશ્યક ભાગ છે. અન્ડરવેર પહેરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે આ વાત થોડી વિચિત્ર લાગશે પરંતુ આ સત્ય છે. નોંધનીય છે કે તાજેતરમાં જ અન્ડરવેરને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર લોકો અંડરવેર નથી ખરીદી રહ્યા. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેના કારણે અન્ડરવેરના વેચાણમાં ઘટાડો થયો છે.
લોકો અન્ડરવેર કેમ નથી ખરીદતા?
રિપોર્ટ અનુસાર તેનું કારણ મોંઘવારી વધી રહી છે. દેશમાં વધતી મોંઘવારીને કારણે લોકોએ પોતાના બજેટમાંથી અંડરવેર જેવી મહત્વની વસ્તુઓ બાજુ પર મુકી દીધી છે. આંકડા અનુસાર ડિસેમ્બર 2022 ના છેલ્લા ક્વાર્ટરમાં અંડરવેરના ઉપયોગમાં 55 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. લોકો અંડરવિયર ન ખરીદવાનું એક સંભવિત કારણ એ પણ હોઈ શકે છે કે તેમાંના મોટાભાગના લોકો ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લઈ રહ્યા છે, જેના દ્વારા તેઓને ડિસ્કાઉન્ટ પણ મળે છે. તમને જણાવી દઈએ કે ઓનલાઈન સ્ટોર પર લોકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી.
સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે
અન્ડરવેર ન ખરીદવાથી લોકો તેમના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ઘણા સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે અન્ડરવેર અનેક પ્રકારની સમસ્યાઓથી રક્ષણ આપે છે.
ઈન્ફેક્શનનો ખતરો
અન્ડરવેર ન પહેરવાથી પણ ઈન્ફેક્શનનો ખતરો રહે છે. ક્રોચ રોટ એ એક પ્રકારનો ત્વચા ચેપ છે જે ભીના કપડા પહેરવાથી થાય છે. ઘણી વખત જ્યારે આપણું પેન્ટ પરસેવાને કારણે ભીનું થઈ જાય છે ત્યારે અંડરવેર ભેજને પેન્ટની અંદર જતા અટકાવે છે.
લિકેજ
અન્ડરવેર પહેરવાથી અનિચ્છનીય લીકેજથી રક્ષણ મળે છે. જો કે, જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે અનિચ્છનીય લીકેજ સામાન્ય છે અને જો તમે અન્ડરવેર પહેર્યા હોય તો તમને કોઈ સમસ્યા નથી. આ ઉપરાંત તે વધારાનો પરસેવો શોષી લેવામાં અને તમને દિવસભર તાજો રાખવામાં મદદ કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir