બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / A public seminar program was organized by the Indian Medical Association in Rajkot
Dinesh
Last Updated: 05:37 PM, 10 December 2023
રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યાએ ચિંતા વધારી છે. હાર્ટ એટેકના બનાવો પહેલા પણ બનતા હતા, પરંતુ છેલ્લા 4-5 વર્ષમાં તો હાર્ટ એટેકના બનાવમાં ખૂબ જ વધારો થયો હોય તેમ કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. ચિંતાનો વિષય એ છે કે આ હાર્ટ એટેકના બનાવોમાં ઓન ધ સ્પોટ મોત થાય છે જેથી સારવાર માટેનો સમય મળતો નથી. જે સમગ્ર વધતી ઘટનાઓને લઈ રાજકોટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જાહેર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો છે.
'હાર્ટએટેકનો ટ્રેન્ડ વર્ષ 2000થી ચાલી રહ્યો છે'
યુવા અવસ્થામાં હાર્ટએટેકના વધતા કેસને લઈને રાજકોટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જાહેર પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે પરિસંવાદ કાર્યક્રમમાં પદ્મ શ્રી ડૉ. તેજસ પટેલ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, હાર્ટએટેક માટે ઘણા બધા કારણો જવાબદાર છે. યુવાનોમાં હાર્ટએટેકનો ટ્રેન્ડ વર્ષ 2000થી ચાલી રહ્યો છે. તેમણે સષ્ટતા કરતા કહ્યું કે, વેક્સિનના લીધે હાર્ટએટેકની માન્યતા ખોટી છે.
'કોવિડ બાદ સૌની નજર પડી છે'
ડૉ. તેજસ પટેલએ જણાવ્યું કે, યુવા અવસ્થામાં હાર્ટ આવવાનો ટ્રેન્ડ 2000થી ચાલી રહ્યો છે પરંતુ કોવિડ બાદ આ ટ્રેન્ડ સૌની નજર સામે આવ્યો છે. વેક્સિનનાં લીધે એટેક આવે છે એ ખોટી માન્યતા છે. રોજ બરોજની જીવન શૈલી અને ખોરાક મહત્વનો રોલ ભજવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir