બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / ગુજરાત / A heart attack can save a life if a bystander gives CPR See what a cardiologist advises
Dinesh
Last Updated: 03:59 PM, 4 November 2023
રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે. ત્યારે આ બનાવના પગલે સૌ કોઈ ચિંતિત છે હર્દયને બંધ કરતો એટેક મામલે તમામ લોકો ગંભીર વિચાર મગ્ન છે ત્યારે આ મુદ્દે કેટલાક તબિબોના નિવેદનો સામે આવ્યા છે અને કેટલાક આંકડાઓ પણ સામે આવ્યા છે. તબીબોના મત મુજબ અમદાવાદમાં દરરોજના 100 હ્રદય સંબંધિત રોગને કારણે ડેથ થાય છે
'દરરોજના 100 હ્રદય સંબંધિત રોગને કારણે ડેથ થાય છે'
ઝાયડસ કન્સ્લટન્ટ સિનિયર ઇન્ટરવેન્શલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ.ભાવેશ રોયએ જણાવ્યું કે, ડેટા પ્રમાણે જોઈએ તો મોતનો આંકડો સામે આવ્યો છે જેમાં અમદાવાદમાં દરરોજના 100 હ્રદય સંબંધિત રોગને કારણે ડેથ થાય છે. હાર્ટ અટેકમાં અચાનક મોત થવું તેમાં મોટું કારણ હૃદયનાં વધુ ધબકારા છે. દર્દી પાસે હાજર વ્યક્તી પહેલા CPR આપે તો જ દર્દીને બચાવી શકાય તેમ છે.
કાર્ડિયાકને કારણે 2થી 3% લોકોનો જ જીવ જાય છે
હાર્ટએટેકના વધતા કેસ મુદ્દે કાર્ડિયાલોજિસ્ટ ડૉ. રાજેશ પોથિવાલાનું મોટું નિવેદન આપ્યું છે. વહેલી તકે હોસ્પિટલમાં પહોંચી જવાય તો જીવ બચી શકે છે. કાર્ડિયાકને કારણે 2થી 3% લોકોનો જ જીવ અચાનક જતો હોય છે. મસાજ કે સારવાર ન મળે તો 4 મિનિટમાં જીવ જતો હોય છે. ડૉ.પોથીવાલા ઉમેર્યું કે, ગરબા રમતા,સ્કૂલમાં બાળકો, યુવાનો ક્રિકેટ રમતા હોય તેવા લોકોના મોત થયા અને મૃત્યુ પામે તેવા લોકોને શ્વાસ સહિત બીમારી જોવા મળતી હોય છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army