બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / A big decision was taken at a meeting of Khodaldham community leaders in the presence of Naresh Patel in Kagwad

નિયુક્તિ / કાગવડમાં નરેશ પટેલની હાજરીમાં ખોડલધામ સમાજના આગેવાનોની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

Mehul

Last Updated: 11:28 PM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 28 જિલ્લાના કન્વીનરોની વરણી કરવામાં આવી હતી. અમદાવાદ કન્વીનર તરીકે ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર સુરેશ પટેલની વરણી

દેશ અને દુનિયામાં વસતા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમા કાગવડના ખોડલધામમાં રવિવારે  સમાજના આગેવાનોની એક તાકીદની બેઠક મળી હતી. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 28 જિલ્લાના કન્વીનરોની વરણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર જિલ્લાના કન્વીનર તરીકે લેઉવા પટેલ સમાજના આગેવાન અને જાણીતા ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર સુરેશ પટેલની વરણી કરવામાં આવી છે. સુરત શહેરનો હવાલો યુવા આગેવાન ધાર્મિક માલવિયાને સોંપવામાં આવ્યો છે.જ્યારે અમદાવાદ શહેર જિલ્લાના સહ કન્વીનર તરીકે નરસિંહભાઈ કાનાણીની નિયુક્તિ કરવામાં આવી હતી અને મહિલા કન્વીનરનો હવાલો સોનલબેન પટેલને સોંપાયો છે. પ્રમુખ નરેશભાઇ પટેલે તમામ આગેવાનોને સમાજના ઉત્થાન માટે આગળ હાકલ કરી હતી પ્રમુખ નરેશ પટેલે તમામ આગેવાનોને સમાજના ઉત્થાન માટે આગળ હાકલ કરી હતી. કાગવડ ખાતે આવેલું ખોડલધામ લેઉવા પાટીદારોનું શિરોમાન્ય ધાર્મિક સ્થળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ