બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / 13 may Corona Virus New Cases Update In Gujarat All Citys

મહામારી / ગુજરાતમાંથી કોરોના સંકટ ઘટ્યું : 24 કલાકમાં 10,742 નવા કેસ સાથે 15,269 દર્દીઓ થયાં સાજા

Kavan

Last Updated: 07:35 PM, 14 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,742 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે આજે 109 લોકોના મોત, સાજા થવાની સંખ્યામાં જોવા મળ્યો વધારો

  • ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
  • 24 કલાકમાં કોરોનાના 10,742 નવા કેસ સાથે 109 દર્દીના થયાં મોત
  • અત્યાર સુધીમાં 1,47,18,861 લોકોને અપાઇ રસી 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,742 નવા કેસ નોંધાયા છે, તો આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.

છેલ્લા 24 કલાકમાં 109 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 109 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8840 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 15,269 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,93,666 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 796 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં 1,47,18,861 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, આજે રાજ્યમાં 1,51,772 લોકોને રસી આપતાની સાથે અત્યાર સુધીમાં 1,47,18,861 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2778 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 776 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 227 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 650 કેસ, જ્યારે ગ્રામ્યમાં 461 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 359 કેસ અને ગ્રામ્યમાં 332 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ