બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / VIDEO Yogi's warning appeared on social media after Asad's encounter! See what the Chief Minister said in the Assembly
Pravin Joshi
Last Updated: 04:23 PM, 13 April 2023
પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર અસદ ગુરુવારે ઝાંસીમાં એસટીએફની ગોળીનો શિકાર બન્યો હતો. UP STF એ એન્કાઉન્ટરમાં માત્ર માફિયા અતીક અહેમદના પુત્ર અસદને માર્યો જ નહીં, પરંતુ તેનો સાથી શૂટર મોહમ્મદ ગુલામ પણ આ કાર્યવાહીમાં માર્યો ગયો. યુપી પોલીસની આ કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વિધાનસભામાં 'મીટ્ટી મેં મિલા દેંગે...' કહેતા જોવા મળી રહ્યા છે.
मिट्टी में मिला देंगे .... यूपी में बाबा 👈 pic.twitter.com/tRcyJ8shD6
— Abhinav Kumar (@im_abhinaw) April 13, 2023
અમે આ માફિયાઓને જમીનદોસ્ત કરીશું : યોગી આદિત્યનાથ
ગુનેગારો સામેની કાર્યવાહી બાદ ફરી એકવાર ચર્ચામાં આવેલા સીએમ યોગીનો આ વીડિયો બરાબર એક મહિના પહેલાનો છે જ્યારે સીએમએ યુપી વિધાનસભામાં કહ્યું હતું કે માફિયા ગમે તે હોય, સરકાર તેમને ખતમ કરવાનું કામ કરશે. જેમાં સીએમ યોગી કહે છે કે, 'આ ગુનેગારો અને માફિયાઓ આખરે કોના દ્વારા ઉછેરવામાં આવ્યા છે ? શું એ સાચું નથી કે જેની સામે એફઆઈઆર નોંધાઈ છે તેને સમાજવાદી પાર્ટી દ્વારા સાંસદ બનાવવામાં આવ્યો હતો ? તમે ગુનેગારને લાવશો અને પછી તમે તમાશો બનાવશો. અમે આ માફિયાઓને જમીનદોસ્ત કરીશું.
ये जो अपराधी और माफिया हैं आखिर ये पाले किसके द्वारा गए हैं? क्या ये सच नहीं है कि जिसके खिलाफ FIR दर्ज है उन्हें सपा ने सांसद बनाया था? आप अपराधी को पालेंगे और उसके बाद आप तमाशा बनाते हैं। हम इस माफिया को मिट्टी में मिला देंगे: प्रयागराज की घटना पर UP CM योगी आदित्यनाथ,लखनऊ,यूपी https://t.co/Qaea6lUfl4 pic.twitter.com/bcPMnRXVQH
— ANI_HindiNews (@AHindinews) February 25, 2023
યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક કરી
યુપીના સીએમઓના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર બાદ સીએમ યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક કરી છે. સીએમએ યુપી એસટીએફ તેમજ ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે મુખ્યમંત્રીને એન્કાઉન્ટર અંગે માહિતી આપી હતી. આ સમગ્ર મામલે સીએમ સમક્ષ રિપોર્ટ મુકવામાં આવ્યો છે. એવી માહિતી છે કે અતીક અહેમદનો પુત્ર અસદ અને શૂટર ગુલામ ઝાંસી જિલ્લાના પરિચા ડેમ પાસે છુપાયા હતા. આની જાણ થતાં જ STFએ તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ પછી બંને બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા.
UP CM holds key meeting on 'law and order' after Atiq Ahmed's son gunned down in encounter
— ANI Digital (@ani_digital) April 13, 2023
Read @ANI Story | https://t.co/swzutTjfax
#AtiqueAhmed #YogiAdityanath #Encounter pic.twitter.com/jMuygv0HrW
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army