બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / VIDEO: Unique Tradition of Looting Annakoot in Dakor: People of 80 villages looted 151 maunds of prasadi from temple, devotees carried it full in dhoti
Vishal Khamar
Last Updated: 08:55 PM, 13 November 2023
ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી મંડળે આશરે 250 વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા અહીંના લોકરીવાજ મુજબ અમલમાં મૂકી છે.જે મુજબ સવારે મંદિરમાં પ્રતીકાત્મક ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.ત્યારબાદ તે હેતુને સાર્થક કરવા અન્નકૂટ ઉત્સવ કરવામાં આવે છે.ડાકોરની આજુબાજુના 80 થી વધુ ગામોને અન્નકૂટ નો પ્રસાદ લેવા તેંડુ મોકલવામાં આવે છે. જે તે ગામના ક્ષત્રિય શ્રદ્ધાળુઓ પોતાના ગામ,ફળિયાનું નેતૃત્વ લઇ પ્રસાદી લૂંટવા પહોંચે છે.અને જે પ્રસાદ મંદિર થી લઇ પોતાના ઘર ફળીયા મિત્રો સુધી પહોંચે છે.ડાકોર ના ઠાકોરજીનો આ ઠાઠ માણવા અનેક ભક્તો શ્રદ્ધાળુઓ ડાકોર મંદિર પહોંચે છે.જોકે આ લૂંટાઉત્સવમાં માત્ર આજુબાજુના ક્ષત્રિય જ્ઞાતિના લોકો તેમજ તેમનો પરિવાર જ ભાગ લઇ શકે છે.
80 ગામના લોકો આમંત્રણને માન આપી પહોંચ્યા ડાકોર
આજે યોજાયેલ અન્નકૂટમાં 125 મણની સામગ્રી પીરસાય હતી .જેમાં મુખ્યત્વે ભાત,બુંદી,જલેબી,મોહનથાળ,શાકભાજી,ફળ ફળાદી,વિગેરે મુકવામાં આવ્યા હતા ત્યારબાદ સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરી તેના ઉપર ગાયના શુધ્ધ ઘી છાંટવામાં આવ્યું હતું તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજ ને ભોગ ધરાવવામાં આવ્યો હતો .આ તમામ સામગ્રી 3000 કિલો જેટલી મુકવામાં આવી હતી .આ સમગ્ર સામગ્રી પ્રભુ સન્મુખ પીરસવામાં મંદિરના સેવકો,બ્રાહ્મણો, સ્નાન કરી ,ધોતી પહેરી અપરસમાં(સ્નાન કરી પલળતા કપડે) પીરસી હતી.
લોકોને અન્નકૂટની પ્રસાદી લૂંટવા આપવામાં આવ્યું આમંત્રણ
શ્રીજીમહારાજ ના પટ ખુલતા કપૂર આરતી કરવામાં આવી હતી જે દરમિયાન આસપાસના ૮૦ ગામોના આમંત્રણ આપવાથી આવેલ ક્ષત્રિય ગ્રામજનો અન્નકૂટ લૂંટવા દોડ્યા હતા અને અન્નકૂટ લૂટ્યો હતો .જે પ્રભુને ધરેલ અન્નકૂટ લૂંટાયા બાદ સમગ્ર મંદિર પરીશરને પાણીથી ધોવામાં આવ્યું છે .
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army