બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 08:20 AM, 18 March 2024
ઘરમાં ડેકોરેશન માટે લગાવવામાં આવતા છોડનું કનેક્શન ઘરના વાસ્તુ સાથે પણ છે. આજકાલ લોકો પોતાના રૂમોમાં પણ છોડ લગાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની અંદર રૂમમાં કોઈ પણ પ્રકારના છોડ લગાવવા યોગ્ય નથી.
છોડ લગાવતા પહેલા વાસ્તુના આ નિયમોનું રાખો ધ્યાન
ઘરની અંદર રૂમમાં કોઈ પણ પ્રકારના છોડ લગાવવા વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું. લોકો મોટાભાગે ઘરની અંદર બેડરૂમ, ડ્રોઈંગરૂમ, સેન્ટ્રલ હોલ અને સીડિઓ પર વાંસ લગાવે છે. પરંતુ તેને વાસ્તુની દ્રષ્ટિથી તેને શુભ નથી માનવામાં આવતું અને આ નેગેટિવિટિને આમંત્રિત કરે છે. આ છોડને ઘરની બહાર ગાર્ડનમાં લગાવવા જ યોગ્ય છે.
ઘરના રૂમોમાં સજાવટ માટે પ્લાસ્ટિક અને ફાઈબરના છોડ રાખવાથી બધી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવી જાય છે. જે ક્લેશનું કારણ બની શકે છે. જેના કારણે પરિવારના સદસ્યોમાં સુખ-શાંતિ નથી રહેતી.
ત્યાં જ વાસ્તુ અનુસાર ઘરમાં કાંટા વાળા છોડ સ્નેક પ્લાન્ટ ન લગાવવા જોઈએ. આ છોડ ઘરમાં લગાવવાથી ક્લેશ થાય છે અને પરિવાર પર ખરાબ પ્રભાવ પડે છે.
વધુ વાંચો: 500 વર્ષ બાદ નવ પંચમ રાજયોગ: આ ત્રણ રાશિવાળા રાજા જેવી જીવશે લાઈફ, માંગો તે મળશે
વરસે છે માતા લક્ષ્મીની કૃપા
જો તમને ઘરમાં શુભફળ આપનાર છોડ લગાવવા જ છે તો તુલસીનો છોડ ઈશાન કોણની દિશામાં લગાવો. શમીનો છોડ દક્ષિણ દિશામાં અને માતા લક્ષ્મીની અસમી કૃપા મેળવવા માટે લાલ જાસુદનો છોડ ઘરમાં લગાવો. આ છોડને ઘરના ગાર્ડનમાં લગાવવાથી ધન-સંપત્તીમાં વધારો થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army