બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vaidehi
Last Updated: 08:09 PM, 10 February 2023
50થી વધુ ભારતીય છાત્રો આધુનિક ગુલામીનો શિકાર?
ભારતીય ઉચ્ચાયોગે UKનાં નોર્થ વેલ્સનાં કેયર હોમ્સમાં 50થી વધુ ભારતીય છાત્રોને આધુનિક ગુલામીનો શિકાર બનાવ્યાં હોવાની આશંકા જાહેર કરી છે. લંડન સ્થિત ભારતીય ઉચ્ચાધ્યોગે એવા છાત્રોને મદદ અને કાઉન્સેલિંગ માટે મિશન સાથે સંપર્ક કરવાની અપીલ કરી છે. યૂકે સરકારની ગુપ્ત અને શ્રમ શોષણની તપાસ માટે એજન્સી ગેંગમાસ્ટર્સ એન્ડ લેબર એબ્યૂઝ ઓથોરિટીએ આ સપ્તાહની શરૂઆતમાં રિપોર્ટ આપી હતી કે તે શ્રમ દુર્વ્યવહારનાં 5 આરોપીઓની સામે કોર્ટનો આદેશ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.
We were concerned to read this news. Indian students who have suffered this, please contact us at [email protected], and we will provide help/counselling. We assure you of confidentiality in our response.@VDoraiswami @MEAIndia @sujitjoyghosh https://t.co/Xgf39sRuYT
— India in the UK (@HCI_London) February 10, 2023
ટ્વિટ કરી આપ્યો સંદેશો
GLLAએ કહ્યું કે તેમણે છેલ્લા 14 મહિનાઓમાં 50થી વધારે ભારતીય છાત્રોની ઓળખ કરી છે જેઓ આધુનિક ગુલામી અને શ્રમ શોષણથી પીડિત હોવાની આશંકા છે. ઉચ્ચાધ્યોગે ટ્વિટમાં કહ્યું કે, અમે આ ખબરને વાંચીને ચિંતિત છીએ. જે ભારતીયોને તેનો સામનો કરવો પડી રહ્યો છે કૃપા કરીને તેઓ અમારા સાથે સંપર્ક કરે...અમે મદદ અથવા સલાહ આપશું. અમે તમને તમારી પ્રતિક્રિયાની ગોપનીયતાનું આશ્વાસન આપીએ છીએ.
5 આરોપીઓની થઈ હતી ધરપકડ
પાંચ લોકો પર નોર્થ વેલ્સમાં કેયર હોમ્સમાં કામ કરનારાં કમજોર ભારતીય છાત્રોની ભરતી અને શોષણનો સંદેહ છે. તેમને ગુલામી અને દાણચોરી જોખમ ઓર્ડર (STO) આપવામાં આવ્યો છે. આ 5 લોકોમાં મેથ્યૂ ઈસાક, જિનુ ચેરિયન, એલ્ડહોસ ચેરિયન, એલ્ડહોસ કુરિયાચન અને જેકેબ લિજૂ શામેલ છે. આ તમામ મૂળરૂપે કેરળનાં રહેવાસીઓ છે. તેમને 2021 અને 2022માં કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army