બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Pooja Khunti
Last Updated: 12:27 PM, 11 February 2024
જ્યોતિષ શાસ્ત્રમાં એક હસ્તરેખા શાસ્ત્ર પણ આવે છે. આ શાસ્ત્રમાં વ્યક્તિની હસ્તરેખા જોઇને તેના ભવિષ્ય વિશે જાણી શકો છો. આ શાસ્ત્રનું મહત્વ મનુષ્ય જીવનમાં ઘણું છે. જે હસ્તરેખા શાસ્ત્રી હોય છે, તેઓ લોકોની હાથની હસ્તરેખા જોઇને તેમનાં ભવિષ્ય વિશે જણાવે છે. જેમ કે, હવે આગળ શું થવાનું છે. તેમનું જીવન કેવું રહેશે અને આ પહેલા તમારા જીવનમાં શું થઇ ગયું છે. આ બધા વિશે જણાવવામાં આવ્યું છે. જાણો, કઈ હસ્તરેખામાં ધન લાભ છુપાયેલ હોય છે. જેના કારણે ક્યારેય આર્થીક સમસ્યાઓ નહીં સર્જાય.
ક્યાં હોય છે મની ટ્રાયેન્ગલ
હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે મની ટ્રાયેન્ગલ મહિલાઓનાં ડાબા અને પુરુષોનાં જમણા હાથ પર હોય છે. જે વ્યક્તિની હથેળીમાં મની ટ્રાયેન્ગલ હોય છે, તેમને ક્યારેય ઘન સંબંધી સમસ્યાઓ નથી થતી. તેમનું જીવન ખુશીઓથી ભરેલું રહે છે.
વાંચવા જેવું: બસ હોળી સુધી રાહ જુઓ, પછી શરૂ થઈ જશે ગોલ્ડનટાઈમ: આ રાશિ પર થશે ચંદ્રદેવની કૃપા
મગજ અને ભાગ્ય રેખા
હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે, જે વ્યક્તિના હાથમાં મની ટ્રાયેન્ગલ, ભાગ્ય રેખા અને મગજની રેખા વચ્ચે ત્રિકોણ આકાર બને છે, તો તેમનાં જીવનમાં ક્યારેય આર્થીક સમસ્યાઓ સર્જાતી નથી. પરતું જાણી લો કે આ મની ટ્રાયેન્ગલ મગજ અને ભાગ્ય રેખાને જોડતું ત્રિકોણાકાર બનવું જોઈએ. ત્યારે જ તમને ધન મળી શકે છે.
મની ટ્રાયેન્ગલ કેવી રીતે લાભ આપે છે
હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે, હાથમાં મની ટ્રાયેન્ગલ જેટલું સ્પષ્ટ હશે, એ પ્રમાણે વધુ ધન લાભ થશે. આ વ્યક્તિ ભવિષ્યમાં ધનવાન પણ બને છે. આ સાથે સમય-સમયે વ્યક્તિનું બેંક બેલેન્સ વધતું રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army