બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 04:02 PM, 28 March 2024
આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ઢીલા પડી રહ્યા છે. હત્યાના તપાસ સંદર્ભે નિવેદન આપતા કહ્યું કે, તે ભારતની સાથે રચનાત્મક રીતે કામ કરવા ઈચ્છે છે અને તેઓ આ મામલાની તપાસ ભારત સરકાર સાથે કરવા માંગે છે. ન્યૂઝ એજન્સી દ્વારા જસ્ટિન ટ્રુડોને પૂછવામાં આવ્યું કે, કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં ભારત કેવી રીતે સહયોગ કરે છે. તો આ સવાલ પર જવાબ આપતા કહ્યુ કે, તેના આરોપો વિશ્વસનીય છે અને ભારત અપેક્ષા રાખે છે કે કેનેડા પહેલા તેની તપાસ પૂર્ણ કરે.
કેનેડાની સરકાર યોગ્ય તપાસ કરી રહી છે
ટ્રુડોએ આગળ કહ્યું કે, કેનેડાની જમીન પર કેનેડાનાં નાગરિકની હત્યા આ એવી ઘટના છે જે આપણે બધાએ ગંભીરતાથી લેવું જોઈએ અને જે વિશ્વસનીય આરોપોમાં ભારત સરકારના એજન્ટની વાત કરી હતી તે વાતને એમ જ નથી કહી. વિદેશી સરકારોના ગેરકાયદેસર પગલાથી તમામ કેનેડીયન લોકોને બચાવવાની જવાબદારી અમારી છે અને આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે એ પણ કહ્યું કે, કેનેડાની સરકાર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરી રહી છે.
વધુ વાંચોઃ જો તમે પણ કરી રહ્યાં છો આ કોર્સ, તો કેનેડાની સ્ટડી પરમિટ લેવી અઘરી પડશે
ભારત સરકાર સાથે કામ કરવા ઈચ્છે છે
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, અમે કાયદાનું શાસન સુનિશ્ચિત કરવા અંગે સ્પષ્ટ છીએ. અમારી ન્યાય પ્રણાલી અને પોલીસની સ્વતંત્રતા મુજબ યોગ્ય તપાસ કરવામાં આવે છે. અમે તેના તળિયે જવા માટે ભારત સરકાર સાથે રચનાત્મક રીતે કામ કરવા માટે આતુર છીએ અને એ સમજવા માટે કે આ કેવી રીતે બન્યું અને એ પણ ખાતરી કરવા માટે કે કોઈપણ કેનેડિયન ફરી ક્યારેય કોઈપણ આંતરરાષ્ટ્રીય શક્તિ માટે સંવેદનશીલ નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army