બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / Students from UP starts coming back to home state after CM Yogi order to the chief secretary
Vaidehi
Last Updated: 03:59 PM, 8 May 2023
મણિપુર હિંસામાં ફસાયેલા UPનાં વિદ્યાર્થીઓ સોમવારે એટલે કે આજે સુરક્ષિત ઘરે પાછા વળી આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં આદેશો બાદ રવિવારે તંત્ર હરકતમાં આવ્યું હતું. મણિપુરમાં અટવાયેલા વિદ્યાર્થીઓને ફ્લાઈટ મારફતે પાછા લઈ આવવામાં આવશે. તેમને શિક્ષણ સંસ્થાનથી એરપોર્ટ સુધી સુરક્ષિત લઈ જવાની વ્યવસ્થા મણિપુર સરકાર કરશે.
CM યોગીએ મુખ્ય સચિવને આપ્યાં આદેશ
મણિપુરમાં ફસાયેલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીનાં નામની મદદ માટેની અપીલ જાહેર કરી હતી. CM યોગી આદિત્યનાથે તાત્કાલિક ધોરણે આ મામલાની નોંધ લીધી હતી અને ગૃહ વિભાગનાં પ્રમુખ સચિવ સંજય પ્રસાદને કાર્યવાહી કરવાનાં આદેશો આપવામાં આવ્યાં હતાં. સંજય પ્રસાદે મણિપુરનાં મુખ્ય સચિવ સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસીની વ્યવસ્થા કરવા અને ત્યાં તેમની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.
UPનાં 29 ફંસાયેલા વિદ્યાર્થીઓની મળી માહિતી
મણિપુરનાં મુખ્ય સચિવે UPનાં ફંસાયેલા વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરવા અને તેમની વાપસી માટેની કામગિરી માટે એક IAS અધિકારીનું નામાંકન કર્યું હતું. રાહત કમિશ્નર પ્રભુ નારાયણ સિંહે જણાવ્યું કે અત્યારસુધી UPનાં 29 વિદ્યાર્થીઓનાં ફસાયેલા હોવાની માહિતી મળી આવી છે.
1070 નંબર પર સૂચન કરવાનું કહેવામાં આવ્યું
આ વિદ્યાર્થીઓ સ્પોર્ટસ્ યૂનિવર્સિટી, મેડિકલ અને ટેકનિકલ શિક્ષણ ઈન્ટિટ્યૂટશનમાં ભણી રહ્યાં છે. કેટલાક વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરીને ત્યાં ફંસાયેલા અન્યોની જાણકારી ભેગી કરી 1070 નંબર પર સૂચન કરવાનું કહેવામાં આવ્યું હતું. રાહત કમિશ્નરે જણાવ્યું કે 3 વિદ્યાર્થીઓએ પોતાનાનો કોર્ષ પૂરો કરીને જ પાછા આવવાની વાત કરી છે. તેમણે હાલમાં પોતાને સુરક્ષિત જણાવ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army