બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / Statements of 20 to 22 staff working with PI Khachar were taken in Dr. Vaishali Joshi's suicide case.
Vishal Dave
Last Updated: 10:03 PM, 11 March 2024
ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં મહિલા તબીબ વૈશાલી જોશીના આપઘાત મામલે પોલીસે અત્યાર સુધીમાં 20 થી 22 લોકોના નિવેદન નોંધ્યા છે. પીઆઈ બી.કે ખાચર સાથે કામ કરતા રાઇટર સહિતના સ્ટાફના નિવેદન લેવાયા છે. યુવતી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટ FSL માં મોકલવામાં આવી છે.. યુવતીના પોસ્ટમોર્ટમનો પ્રાયમરી રિપોર્ટ હજુ સુધી આવાનો બાકી છે. સત્તાવાર કોઝ ઓફ ડેથ હજુ સુધી સામે નથી આવ્યું. આ કેસમાં યુવતીના પરિવારજનો હજુ પોલીસ સમક્ષ નિવેદન લખાવા નથી આવ્યા .. ગાયકવાડ હવેલી પોલીસ એક બે દિવસમાં યુવતીના વતનમાં ટીમ મોકલશે અને ખેડામાં યુવતીના વતન પહોંચીને ટીમ પરિવારજનોનું નિવેદન નોંધશે.
શું હતી ઘટના
ગાયકવાડ હવેલી, જમાલપુર ખાતે આવેલા ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં ડૉ. વૈશાલી જોષી નામની યુવતીએ પગમાં ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. વૈશાલી છેલ્લાં પાંચ દિવસથી આ ઓફિસમાં પીઆઇ બી કે ખાચરને મળવા માટે આવતી હતી. પરંતુ પીઆઇ બી કે ખાચર તેને મળતા નહોતા, આખરે કંટાળીને તેણે આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.
સ્યૂસાઇડ નોટ
ગાયકવાડ હવેલી પોલીસને એક સુસાઇડ નોટ અને ડાયરી મળી આવી હતી. સુસાઇડ નોટમાં વૈશાલી જોષીએ લખ્યુ હતું કે મારી સાથે ઇમોશનલ ગેમ રમાઇ ગઇ છે. હું જે પગલા ભરવા માટે જઇ રહી છુ. તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર જવાબદાર છે.
ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી વૈશાલી જોષી
વૈશાલી જોષી મહિસાગર જિલ્લાના વીરપુર પાસે આવેલા ડેભારી ગામના વતની હતા અને અમદાવાદમાં શીવરંજની પાસે આવેલા પીજીમાં રહીને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army