બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / sameer wankhede cbi raids house corruption case came in limelight aryan khan drug case
Kishor
Last Updated: 09:42 PM, 12 May 2023
CBI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ નોંધી તપાસ તેજ બનાવી છે. તેના પર 25 કરોડની લાંચનો આરોપ લાગી રહ્યો છે. મહત્વનુ છે કે સમીર વાનખેડે ઓક્ટોબર 2021માં મુંબઈમાં કોર્ડેલિયા ક્રુઝ શિપમાં રેડ પાડી હતી. આ દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત અન્ય લોકોને ડ્રગ્સ સાથે દબોચી લીધા હતા. આ મામલે એજન્સી દ્વારા તપાસના ભાગરૂપે વાનખેડેના પરિસર અને સહિત દિલ્હી, મુંબઈ, કાનપુર અને રાંચી સહિતના 28 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
CBI has booked IRS officer Wankhede for allegedly seeking Rs 25 crore bribe for not framing Aryan Khan in drug bust case: Officials
— Press Trust of India (@PTI_News) May 12, 2023
જહાજમાંથી 13 ગ્રામ કોકેન સહીતનો જથ્થો પકડાયો હતો
એનસીબીએ લાંચ કેસમાં વાનખેડે અને અન્ય લોકોની તપાસ કરવા માટે સીબીઆઈને કહ્યું હતું. ગયા વર્ષે NCBમાંથી હટાવાયા હતા. વાનખેડે હાલમાં ચેન્નાઈમાં ડાયરેક્ટર જનરલ ઓફ ટેક્સપેયર્સ સર્વિસીસ (DGTS)ની ઓફિસમાં સેવા આપે છે.મહત્વનું છે કે વાનખેડે ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી છે. વર્ષ 2021 માં તેમના નેતૃત્વ હેઠળ, NCBએ એક જહાજમાંથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ગાંજો, 22 MDMA ટેબ્લેટ અને 1.33 લાખ રોકડ જપ્ત કરાઈ હતી. જે તે સમયે 14 લોકોની ધરપકડ કરી હતી. જેમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુમ થમેચા ની ધરપકડ કરી હતી.
બાદમાં NCB દ્વારા રચવામાં આવેલી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંઘની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને કોઈ પુરાવા મળ્યા ન હતા કે અભિનેતાનો પુત્ર મોટા કાવતરાનો ભોગ બન્યો હોય. છતાં પણ SITએ ગયા વર્ષે મે મહિનામાં આર્યન ખાન સહિતનાઓ ક્લીનચીટ આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા