બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vishal Khamar
Last Updated: 08:07 PM, 19 March 2024
રાજ્યમાં ઉનાળીની સિઝન શરૂ થતા અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે રાજકોટમાં પાણીની તંગી વચ્ચે ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટની અનોખી પહેલ સામે આવી છે. લોકોને ભર ઉનાળામાં પણ 24 કલાક પાણી મળી રહે છે. જોકે આવું પહેલા નહોતું પરંતુ ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટના રહેવાશીઓએ સ્વ ખર્ચે અહી પાણીના મીટર લગાડવામાં આવ્યા ત્યારથી જ એપાર્ટમેન્ટમાં કાયમી પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે.
ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટમાં પાણીના મીટર
ફ્લેટમાં રહેતા તમામ લોકો પણ પાણીનો જરૂર પૂરતો જ ઉપયોગ કરી રહ્યા છે. આ અંગે એપાર્ટમેન્ટમાં રહેતા કિરણ બદીયાણીએ જણાવ્યું હતું કે અમે જ્યારે એપાર્ટમેન્ટ રહેવા આવ્યા ત્યારે અમારે ખૂબ જ પાણીની સમસ્યા સર્જાતી હતી. તેમજ તે સમયે એપાર્ટમેન્ટમાં માત્ર 15 મિનિટ જ પાણી આવતું હતું. જ્યારે અમારે બહારથી પાણીના ટાકી મંગાવવા પડતા હતા.પરંતુ જ્યાથી અમે આ પાણીમાં મીટર લગાવ્યા છે ત્યારથી હવે અમારે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. હવે અમારા ઘરમાં ઉનાળામાં પણ 24 કલાક પાણી આવે છે અને અમે પણ જરૂરિયાત મુજબનું જ પાણી વાપરીએ છીએ. ઉલ્લેખનીય છે કે પાણીના મીટર લગાડવાથી જેટલું પાણી વાપરે તેટલું જ બિલ આવે છે.
વાંચવા જેવું: કોંગ્રેસે પંચમહાલ લોકસભા બેઠક પર જાહેર કર્યું નામ,વિનર ઉમેદવારને ઉતાર્યો મેદાનમાં, જંગ જામશે
પાણીની તંગીને દૂર કરવા પ્રયોગ !
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઉનાળાના સમયમાં પાણીની મુખ્ય સમસ્યા રહેતી હોય છે ત્યારે રાજકોટમાં આ ન્યુ એમ્પાયર રહેવાશીઓ દ્વારા પાણીના મીટર લગાવીને પાણી બચાવોની અનોખી પ્રરેણાદાયક પહેલ કરાઈ છે. જે પહેલ સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે ભવિષ્યમાં પાણીનો સ્ત્રોત જળવાય તે માટે સૌ લોકોએ જાગૃત થવાની જરૂર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army