બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Raja Mahipal Vala Sahib of Jetpur passes away
Malay
Last Updated: 03:36 PM, 1 October 2023
Rajkot News: રાજકોટના જેતપુરના છેલ્લા રાજવી સાહેબના દુઃખદ અવસાનના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના જેતપુરના રાજવી મહિપાલ વાળા સાહેબનું નિધન થયું છે. તેમના નિધનથી રાજવી પરિવાર સહિત જેતપુરમાં શોકની લાગણી ફરી વળી છે. આજે બપોરે 4 વાગ્યે ધારેશ્વર દરબારગઢ ખાતેથી રાજવી મહિપાલ વાળાની અંતિમયાત્રા નીકળશે.
74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
જેતપુરના (પીઠડીયા) છેલ્લા રાજવી મહિપાલ વાળા સાહેબનું આજે સવારે 74 વર્ષની વયે નિધન થયું છે, આજે સવારે તબિયત નાદુરસ્ત થયા બાદ રાજવી મહિપાલ વાળાનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.
4 વાગ્યે નીકળશે અંતિમયાત્રા
ધારેશ્વર સ્થિત દરબારગઢ ખાતે મહારાજા સાહેબના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો છે, આજે બપોરના 4 કલાકે તેઓની અંતિમયાત્રા નીકળશે. આપને જણાવી દઈએ કે, મહિપાલ વાળા સાહેબ ભારત સરકારે જાહેર કરેલા જેતપુરના છેલ્લા રાજવી હતા. જેતપુર સ્ટેટના ચાપરાજ વાળાના વંશજ મહારાજા મહિપાલ વાળા સાહેબના નિધનથી જેતપુરમાં શોક ફેલાયો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army